શોધખોળ કરો

પેટ્રોલ પંપ પર કાર્ડ પેમેન્ટથી છૂટ 31 માર્ચ બાદ પણ ચાલુ રહેશે, RBI કરી રહ્યું છે વિચાર

1/7
સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું કે, પેટ્રોલ પંપ પર કાર્ડથી પેમેન્ટ ચાલુ રહેશે અને તેના માટે ગ્રાહકો અને પેટ્રોલ પંપ ડીલરોએ કોઈ સરચાર્જ નહીં આપવો પડે અને આ છૂટ 31 માર્ચ સુધી ચાલુ રહેવાની હતી.
સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું કે, પેટ્રોલ પંપ પર કાર્ડથી પેમેન્ટ ચાલુ રહેશે અને તેના માટે ગ્રાહકો અને પેટ્રોલ પંપ ડીલરોએ કોઈ સરચાર્જ નહીં આપવો પડે અને આ છૂટ 31 માર્ચ સુધી ચાલુ રહેવાની હતી.
2/7
 નોટબંધી બાદ 50 દિવસ સુધીનો ગ્રેસ પીરિયડ આપવામાં આવ્યો હતો જે ખતમ થયા બાદ બેંકોએ ફરીથી એમડીઆર ફી વસુલવાની જાહેરાત કરી, ત્યારે પેટ્રોલ પંપ ડીલરોએ કાર્ડથી પેમેન્ટ સ્વીકારવાની ના પાડી હતી, જોકે સરકારની દખલગીરી બાદ કામચલાઉ તેનું સમાધાન થયું હતું.
નોટબંધી બાદ 50 દિવસ સુધીનો ગ્રેસ પીરિયડ આપવામાં આવ્યો હતો જે ખતમ થયા બાદ બેંકોએ ફરીથી એમડીઆર ફી વસુલવાની જાહેરાત કરી, ત્યારે પેટ્રોલ પંપ ડીલરોએ કાર્ડથી પેમેન્ટ સ્વીકારવાની ના પાડી હતી, જોકે સરકારની દખલગીરી બાદ કામચલાઉ તેનું સમાધાન થયું હતું.
3/7
8 નવેમ્બર 2016ના રોજ મોદી સરકાર દ્વારા નોટબંધીની જાહેરાત કર્યા બાદ પેટ્રોલ પંપો પર કેશલેસ ટ્રાન્ઝેક્શન વધી ગયું હતું. સરકાર કેશલેસ પેમેન્ટને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે જ કાર્ડ પેમેન્ટને લઈને પેટ્રોલ પંપ ડીલરો અને બેંકોની વચ્ચે એમડીઆર ફીને લઈને વિવાદ ઉભો થયો.
8 નવેમ્બર 2016ના રોજ મોદી સરકાર દ્વારા નોટબંધીની જાહેરાત કર્યા બાદ પેટ્રોલ પંપો પર કેશલેસ ટ્રાન્ઝેક્શન વધી ગયું હતું. સરકાર કેશલેસ પેમેન્ટને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે જ કાર્ડ પેમેન્ટને લઈને પેટ્રોલ પંપ ડીલરો અને બેંકોની વચ્ચે એમડીઆર ફીને લઈને વિવાદ ઉભો થયો.
4/7
 ડેબિટ કાર્ડ પર એમડીઆર 1 ટકા છે જ્યારે ક્રેડિટ કાર્ડ પર 2 ટકા છે. જ્યારે પણ તમે કાર્ડથી ટ્રાન્ઝેક્શન કરો છો તો પેટ્રોલ પંપ માલિક તે ટ્રાન્ઝેક્શન પર 1 ટકા ફી ચૂકવે છે. તેને Merchant Discount Rate (એમડીઆર) કહેવામાં આવે છે. બેન્ક કાર્ડ ટ્રાન્ઝેક્શન માટે આ ફી રીટેલર્સ, પેટ્રોલ પંપ ડીલર્સ પાસેથી વસુલવામાં આવે છે.
ડેબિટ કાર્ડ પર એમડીઆર 1 ટકા છે જ્યારે ક્રેડિટ કાર્ડ પર 2 ટકા છે. જ્યારે પણ તમે કાર્ડથી ટ્રાન્ઝેક્શન કરો છો તો પેટ્રોલ પંપ માલિક તે ટ્રાન્ઝેક્શન પર 1 ટકા ફી ચૂકવે છે. તેને Merchant Discount Rate (એમડીઆર) કહેવામાં આવે છે. બેન્ક કાર્ડ ટ્રાન્ઝેક્શન માટે આ ફી રીટેલર્સ, પેટ્રોલ પંપ ડીલર્સ પાસેથી વસુલવામાં આવે છે.
5/7
પેટ્રોલિયમમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, ભારતીય રિઝર્વ બેંક પેટ્રોલ પંપો પર ડિજિટલ લેવડ દેવડને પ્રોત્સાહન આપવા માટે દુકાનદારો માટે એમડીઆરમાં મળતી છૂટ 31 માર્ચ બાદ પણ આગળ વધારવા પર વિચાર કરી રહી છે.
પેટ્રોલિયમમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, ભારતીય રિઝર્વ બેંક પેટ્રોલ પંપો પર ડિજિટલ લેવડ દેવડને પ્રોત્સાહન આપવા માટે દુકાનદારો માટે એમડીઆરમાં મળતી છૂટ 31 માર્ચ બાદ પણ આગળ વધારવા પર વિચાર કરી રહી છે.
6/7
નવી દિલ્હીઃ પેટ્રોલ પંપ પર ડેબિટ-ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પર થતા સરચાર્જ પર મળનારી છૂટ 31 માર્ચથી પણ આગળ વધી શકે છે. પેટ્રોલિયમમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે કહ્યું કે, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) પેટ્રોલ પંપ પર ડિજિટલ લેવડદેવડને પ્રોત્સાહન આપવા માટે દુકાનદારો માટે એમડીઆર ચાર્જમાં મળતી છૂટનો સમય 31 માર્ચ બાદ પણ આગળ વધારી શકે છે. નાણાં પ્રધાન અરૂણ જેટલી સાથે મુલાકાત બાદ પ્રધાને કહ્યું કે, રિઝર્વ બેંક કેશલેસ પેમેન્ટ, ડિજિટલ લેવડદેવડની સ્વીકાર્યતા વધારવા પર વિચાર કરશે.
નવી દિલ્હીઃ પેટ્રોલ પંપ પર ડેબિટ-ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પર થતા સરચાર્જ પર મળનારી છૂટ 31 માર્ચથી પણ આગળ વધી શકે છે. પેટ્રોલિયમમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે કહ્યું કે, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) પેટ્રોલ પંપ પર ડિજિટલ લેવડદેવડને પ્રોત્સાહન આપવા માટે દુકાનદારો માટે એમડીઆર ચાર્જમાં મળતી છૂટનો સમય 31 માર્ચ બાદ પણ આગળ વધારી શકે છે. નાણાં પ્રધાન અરૂણ જેટલી સાથે મુલાકાત બાદ પ્રધાને કહ્યું કે, રિઝર્વ બેંક કેશલેસ પેમેન્ટ, ડિજિટલ લેવડદેવડની સ્વીકાર્યતા વધારવા પર વિચાર કરશે.
7/7
પેટ્રોલ પંપો પર ડેબિટ, ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર લાગતા એમડીઆરને ખતમ કરવામાં આવ્યો હતો પરંતુ આ છૂટ મર્યાદા 31 માર્ચ સુધી જ ચાલુ રાખવાની વાત કહેવામાં આવી જેને હવે આગળ વધારવા પર વિચાર થઈ રહ્યો છે જેનાથી ગ્રાહકોને સીધો જ ફાયદો થશે.
પેટ્રોલ પંપો પર ડેબિટ, ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર લાગતા એમડીઆરને ખતમ કરવામાં આવ્યો હતો પરંતુ આ છૂટ મર્યાદા 31 માર્ચ સુધી જ ચાલુ રાખવાની વાત કહેવામાં આવી જેને હવે આગળ વધારવા પર વિચાર થઈ રહ્યો છે જેનાથી ગ્રાહકોને સીધો જ ફાયદો થશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Driving License Rules: હવે સરળતાથી રિન્યૂ નહીં થાય ડ્રાઈવિંગ લાઈસન્સ, સરકાર લાવી રહી છે નવો નિયમ
Driving License Rules: હવે સરળતાથી રિન્યૂ નહીં થાય ડ્રાઈવિંગ લાઈસન્સ, સરકાર લાવી રહી છે નવો નિયમ
Share Market Openig Today: ખૂલતાં જ શેરબજાર ધડામ, સેંસેક્સમાં 300 પોઇન્ટથી વધુનો કડાકો, નિફ્ટી 139 પોઇન્ટ ડાઉન
Share Market Openig Today: ખૂલતાં જ શેરબજાર ધડામ, સેંસેક્સમાં 300 પોઇન્ટથી વધુનો કડાકો, નિફ્ટી 139 પોઇન્ટ ડાઉન
8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને લાગી શકે છે લૉટરી! આ 4 માંગથી પગારમાં 65 ટકાનો વધારો સંભવ
8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને લાગી શકે છે લૉટરી! આ 4 માંગથી પગારમાં 65 ટકાનો વધારો સંભવ
NPS નિયમોમાં મોટો ફેરફાર: સરકારી કર્મચારીઓને મળશે હવે વધુ વળતર, નવો ઓપ્શન જાહેર
NPS નિયમોમાં મોટો ફેરફાર: સરકારી કર્મચારીઓને મળશે હવે વધુ વળતર, નવો ઓપ્શન જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને લાગી શકે છે લૉટરી! આ 4 માંગથી પગારમાં 65 ટકાનો વધારો સંભવ
8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને લાગી શકે છે લૉટરી! આ 4 માંગથી પગારમાં 65 ટકાનો વધારો સંભવ
Embed widget