શોધખોળ કરો
રિલાયન્સ જિયોએ એરટેલ પર લગાવ્યો ગંભીર આરોપ, દરરોજ લાંબા અંતરના 2.6 કરોડ કોલ ડ્રોપ થઈ રહ્યા છે
1/6

નવી દિલ્હીઃ ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોએ મંગળવારે દાવો કર્યો કે એરટેલ દ્વારા પૂરાત પોઈન્ટ ઓફ ઇન્ટરકનેક્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી રહી. તેના કારણે તેને જિયોના ગ્રાહકો દ્વારા કરવામાં આવલા લાંબા અંતરના કોલમાં દરરોજ 2.6 કરોડ (53.4 ટકા) ડ્રોપ થઈ રહ્યા છે. કંપનીનું કહેવું છે કે, ટ્રાઈના નિયમો અનુસાર આ કોલ ડ્રોપ 0.5 ટકાથી વધારે ન હોવો જોઈએ.
2/6

મુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ જિયોએ તેની સાથે જ પોઈન્ટ ઓફ કનેક્શન પીઓઆઈ અંગેના એરટેનલા દાવાને ભ્રમિક કરનારા ગણાવ્યા છે. કંપનીનું કહેવું છે કે, મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે, કોલ કનેક્ટિવિટીને લઈને રિલાયન્સ જિયો અને એરટેલ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.
Published at : 08 Feb 2017 08:03 AM (IST)
View More























