શોધખોળ કરો

આજ રાતથી બંધ થઈ જશે 50 અને 100 રૂપિયાની નોટ, આ વાયરલ મેસેજની હકીકત જાણો

1/4
નવી દિલ્હીઃ હાલમાં 100 અને 50 રૂપિયાની નોટ બંધ થઈ જવાનો મેસેજ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, આ નોટો લોકો 21 ઓક્ટોબર, 2017 સુધી બેંક એકાઉન્ટમાં જમા કરીને બદલી શકશે. 50 અને 200 રૂપિયાની નવી નોટો આવવાના કારણે આમ કરવામાં આવી રહ્યું છે. સરકારના કહેવા પર RBIએ આ જાહેરાત કરી છે. જોકે આ એક અફવાય છે જે પહેલા પણ વાયરલ થઈ હતી.
નવી દિલ્હીઃ હાલમાં 100 અને 50 રૂપિયાની નોટ બંધ થઈ જવાનો મેસેજ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, આ નોટો લોકો 21 ઓક્ટોબર, 2017 સુધી બેંક એકાઉન્ટમાં જમા કરીને બદલી શકશે. 50 અને 200 રૂપિયાની નવી નોટો આવવાના કારણે આમ કરવામાં આવી રહ્યું છે. સરકારના કહેવા પર RBIએ આ જાહેરાત કરી છે. જોકે આ એક અફવાય છે જે પહેલા પણ વાયરલ થઈ હતી.
2/4
 જો કોઈપણ નોટ બંધ કે નવી લાવવાની હોય તો એ પહેલા આરબીઆઈ તે માટેનું નોટિફિકેશન બહાર પાડે છે. હવે અત્યારે જે 50 અને 100ની નોટ બંધ થવાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે ત્યારે આરબીઆઈની વેબસાઈટ પર આ અંગે કોઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી જે દર્શાવે છે કે આ એક ફેક મેસેજ છે.
જો કોઈપણ નોટ બંધ કે નવી લાવવાની હોય તો એ પહેલા આરબીઆઈ તે માટેનું નોટિફિકેશન બહાર પાડે છે. હવે અત્યારે જે 50 અને 100ની નોટ બંધ થવાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે ત્યારે આરબીઆઈની વેબસાઈટ પર આ અંગે કોઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી જે દર્શાવે છે કે આ એક ફેક મેસેજ છે.
3/4
 જોકે આ પ્રાકરના મેસેજ પહેલા પણ વાયરલ થયા હતા ત્યારે સરકારે ટ્વિટરના માધ્યમથી તેને નકારી કાઢ્યા હતા અને કહ્યું તું કે સરકારની 50 અને 100 રૂપિયાની નોટ બંધ કરવાની કોઈ યોજના નથી.
જોકે આ પ્રાકરના મેસેજ પહેલા પણ વાયરલ થયા હતા ત્યારે સરકારે ટ્વિટરના માધ્યમથી તેને નકારી કાઢ્યા હતા અને કહ્યું તું કે સરકારની 50 અને 100 રૂપિયાની નોટ બંધ કરવાની કોઈ યોજના નથી.
4/4
વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે બુધવારે રાતે 12 વાગ્યાથી 50 અને 100ની તમામ નોટ બંધ કરી દેવામાં આવશે. જે નોટ બંધ થઈ રહી છે તેને તમારા જ એકાઉન્ટમાં 21 ઓક્ટોબર 2017 સુધી બદલી શકાશે. આ સાથે સંકળાયેલા બીજા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે સરકારે RBIને 50-100 રૂપિયાની જૂની નોટો આજે મધરાતથી ન સ્વીકારવાનો આદેશ આપ્યો છે. 8 નવેમ્બરે થયેલી નોટબંધીની સફળતા બાદ સરકારે આ પગલું ભર્યું છે. લોકો 21 ઓક્ટોબર સુધી આ નોટો બદલાવી શકશે.
વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે બુધવારે રાતે 12 વાગ્યાથી 50 અને 100ની તમામ નોટ બંધ કરી દેવામાં આવશે. જે નોટ બંધ થઈ રહી છે તેને તમારા જ એકાઉન્ટમાં 21 ઓક્ટોબર 2017 સુધી બદલી શકાશે. આ સાથે સંકળાયેલા બીજા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે સરકારે RBIને 50-100 રૂપિયાની જૂની નોટો આજે મધરાતથી ન સ્વીકારવાનો આદેશ આપ્યો છે. 8 નવેમ્બરે થયેલી નોટબંધીની સફળતા બાદ સરકારે આ પગલું ભર્યું છે. લોકો 21 ઓક્ટોબર સુધી આ નોટો બદલાવી શકશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક ઘટી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક ઘટી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Driving License Rules: હવે સરળતાથી રિન્યૂ નહીં થાય ડ્રાઈવિંગ લાઈસન્સ, સરકાર લાવી રહી છે નવો નિયમ
Driving License Rules: હવે સરળતાથી રિન્યૂ નહીં થાય ડ્રાઈવિંગ લાઈસન્સ, સરકાર લાવી રહી છે નવો નિયમ
Share Market Openig Today: ખૂલતાં જ શેરબજાર ધડામ, સેંસેક્સમાં 300 પોઇન્ટથી વધુનો કડાકો, નિફ્ટી 139 પોઇન્ટ ડાઉન
Share Market Openig Today: ખૂલતાં જ શેરબજાર ધડામ, સેંસેક્સમાં 300 પોઇન્ટથી વધુનો કડાકો, નિફ્ટી 139 પોઇન્ટ ડાઉન
8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને લાગી શકે છે લૉટરી! આ 4 માંગથી પગારમાં 65 ટકાનો વધારો સંભવ
8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને લાગી શકે છે લૉટરી! આ 4 માંગથી પગારમાં 65 ટકાનો વધારો સંભવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ
Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક ઘટી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક ઘટી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ
17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
Embed widget