શોધખોળ કરો
1 એપ્રિલથી બદલાઈ જશે SBIનો આ નિયમ, 25 કરોડ લોકોને થશે ફાયદો
1/6

બેંકનો આ નિર્ણય ત્યારે આવ્યો છે જ્યારે પાછલા 8 મહિનામાં મિનિમમ બેલેન્સ ચાર્જિસ પેટે બેંક રૂપિયા 1771 કરોડ જેટલી માતબર રકમ મેળવી હતી જેને લઈને બેંકની ટીકા પણ થઈ હતી. દંડ દ્વારા વસૂલવામાં આવેલ આ રકમનો સરવાળો બેંકના જુલાઇ સપ્ટેમ્બર ક્વાર્ટરનો કુલ નફો રૂપિયા 1581 કરોડ કરતા પણ ક્યાંય વધુ છે.
2/6

ગત ઓક્ટોબર મહિનામાં બેંક દ્વારા પોતાના ગ્રહાકોના એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન રાખવા અંગે કાર્યવાહી કરતા રૂપિયા 40 100નો દંડ રાખવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જોકે પાછળથી તેને ઘટાડીને રૂપિયા 30 50 કરીદેવાઈ હતી. જેને હજુ એકવાર ઘટાડવામાં આવી છે.
Published at : 30 Mar 2018 02:06 PM (IST)
View More























