શોધખોળ કરો

31 ડિસેમ્બર બાદ બ્લોક થઈ જશે તમારું ATM કાર્ડ, શું તમે નવા કાર્ડ માટે અરજી કરી?

1/4
નવી દિલ્હીઃ રિઝર્વ બેંકના એક આદેશ અનુસાર તમારું એટીએમ કાર્ડ 1 જાન્યુઆરી 2019થી બેકાર થઈ જશે. આરબીઆઈએ મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડને 31 ડ ડિસેમ્બર 2018 સુધીમાં EMV ચિપવાળા કાર્ડમાં બદલવાનો આદેશ આપ્યો છે. સુરક્ષાની દૃષ્ટિએ આ પગલું લેવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર EMV ચીપ કાર્ડ મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડ કરતાં વધારે સુરક્ષિત છે અને તેમાં ફ્રોડ થવાનું જોખમ ઓછું છે.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંકના એક આદેશ અનુસાર તમારું એટીએમ કાર્ડ 1 જાન્યુઆરી 2019થી બેકાર થઈ જશે. આરબીઆઈએ મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડને 31 ડ ડિસેમ્બર 2018 સુધીમાં EMV ચિપવાળા કાર્ડમાં બદલવાનો આદેશ આપ્યો છે. સુરક્ષાની દૃષ્ટિએ આ પગલું લેવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર EMV ચીપ કાર્ડ મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડ કરતાં વધારે સુરક્ષિત છે અને તેમાં ફ્રોડ થવાનું જોખમ ઓછું છે.
2/4
બેંક દ્વારા ટ્વિટ કરાયેલ માહિતી અનુસાર, જૂના એટીએમ કાર્ડના બદલામાં ઇવીએમ ચિપ ડેબિટ કાર્ડ જાહેર કરવામાં આવી રહ્યું છે. તમે નવા કાર્ડ માટે ઓનલાઇન અરજી કરી શકો છો. આ ઉપરાંત, બેંક શાખામાં પણ અરજી કરવાનો વિકલ્પ છે. બેંકે ફેબ્રુઆરી 2017થી જૂના કાર્ડને બંધ કરી દીધા છે. 31 ડિસેમ્બર, 2018થી તેને સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે.
બેંક દ્વારા ટ્વિટ કરાયેલ માહિતી અનુસાર, જૂના એટીએમ કાર્ડના બદલામાં ઇવીએમ ચિપ ડેબિટ કાર્ડ જાહેર કરવામાં આવી રહ્યું છે. તમે નવા કાર્ડ માટે ઓનલાઇન અરજી કરી શકો છો. આ ઉપરાંત, બેંક શાખામાં પણ અરજી કરવાનો વિકલ્પ છે. બેંકે ફેબ્રુઆરી 2017થી જૂના કાર્ડને બંધ કરી દીધા છે. 31 ડિસેમ્બર, 2018થી તેને સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે.
3/4
જો તમારી પાસે જૂનું મેજિસ્ટ્રિપ (મેગ્નેટિક) ડેબિટ કાર્ડ છે તો તાત્કાલિક બદલો કારણ કે જૂના કાર્ડ બંધ થઈ રહ્યાં છે. જો તમે આ ન કર્યું હોય, તો તમે તમારા જૂના એટીએમમાંથી કોઈપણ કામ કરી શકશો નહીં કારણ કે બેંકોના એટીએમ મશીનો તમારા કાર્ડને સ્વીકારશે નહીં.
જો તમારી પાસે જૂનું મેજિસ્ટ્રિપ (મેગ્નેટિક) ડેબિટ કાર્ડ છે તો તાત્કાલિક બદલો કારણ કે જૂના કાર્ડ બંધ થઈ રહ્યાં છે. જો તમે આ ન કર્યું હોય, તો તમે તમારા જૂના એટીએમમાંથી કોઈપણ કામ કરી શકશો નહીં કારણ કે બેંકોના એટીએમ મશીનો તમારા કાર્ડને સ્વીકારશે નહીં.
4/4
રિઝર્વ બેન્ક મુજબ, મેગ્નેટીક સ્ટ્રાઇપ કાર્ડ હવે જૂની ટેકનીક છે. આવા કાર્ડ હવે બંધ થઈ ગયા છે કારણ કે આ કાર્ડ્સ સંપૂર્ણપણે સુરક્ષિત નથી, જેના કારણે તે બંધ થઈ ગયા છે. હવે તેના બદલે ઇએમવી ચિપ કાર્ડ બદલવામાં આવ્યું છે. તમામ જૂના કાર્ડ્સ નવા ચિપ કાર્ડ્સ દ્વારા બદલવામાં આવશે.
રિઝર્વ બેન્ક મુજબ, મેગ્નેટીક સ્ટ્રાઇપ કાર્ડ હવે જૂની ટેકનીક છે. આવા કાર્ડ હવે બંધ થઈ ગયા છે કારણ કે આ કાર્ડ્સ સંપૂર્ણપણે સુરક્ષિત નથી, જેના કારણે તે બંધ થઈ ગયા છે. હવે તેના બદલે ઇએમવી ચિપ કાર્ડ બદલવામાં આવ્યું છે. તમામ જૂના કાર્ડ્સ નવા ચિપ કાર્ડ્સ દ્વારા બદલવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહથી લઈને દિશા પટણી સુધી... જાણો IPL ઓપનિંગ સેરેમનીમાં કોણ કોણ કરશે પરફોર્મ?
શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહથી લઈને દિશા પટણી સુધી... જાણો IPL ઓપનિંગ સેરેમનીમાં કોણ કોણ કરશે પરફોર્મ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha: ભાચલવા નજીક ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, ત્રણ ટેન્કરો વચ્ચે ભયાનક અકસ્માતSharemarket News: માર્કેટમાં આજે ભારે ઉછાળો, નિફ્ટીમાં 120થી વધુ પોઈન્ટનો ઉછાળોKutch: સરહદીય વિસ્તાર દયાપરમાં ઝડપાયું નકલી ક્લીનક અને નકલી મહિલા તબીબRajkot: તબીબની બેદરકારીથી બાળકનો ગયો જીવ!, ઓપરેશન થિયેટરમાં લઈ ગયાની 15 મીનિટમાં મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહથી લઈને દિશા પટણી સુધી... જાણો IPL ઓપનિંગ સેરેમનીમાં કોણ કોણ કરશે પરફોર્મ?
શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહથી લઈને દિશા પટણી સુધી... જાણો IPL ઓપનિંગ સેરેમનીમાં કોણ કોણ કરશે પરફોર્મ?
Stock Market: કોઈ 2800 તો કોઈ 18 રૂપિયામાં... પોતાના 52 વીક લો પર વેચાઈ રહ્યા છે આ કંપનીના શેર
Stock Market: કોઈ 2800 તો કોઈ 18 રૂપિયામાં... પોતાના 52 વીક લો પર વેચાઈ રહ્યા છે આ કંપનીના શેર
Chahal Dhanashree Divorce: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર આવી ગયો કોર્ટનો નિર્ણય
Chahal Dhanashree Divorce: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર આવી ગયો કોર્ટનો નિર્ણય
Bhavnagar:  માલધારી સમાજની 75 હજારથી વધુ દીકરીઓએ ગોપી હુડો રાસ રમીને બનાવ્યો વિશ્વ રેકોર્ડ
Bhavnagar: માલધારી સમાજની 75 હજારથી વધુ દીકરીઓએ ગોપી હુડો રાસ રમીને બનાવ્યો વિશ્વ રેકોર્ડ
ગેરકાયદેસર સટ્ટાબાજી એપનું પ્રમોશન કરનાર ફિલ્મ સ્ટાર્સની મુશ્કેલી વધી, રાણા દગ્ગુબાતી સહિત 25 લોકો સામે FIR દાખલ
ગેરકાયદેસર સટ્ટાબાજી એપનું પ્રમોશન કરનાર ફિલ્મ સ્ટાર્સની મુશ્કેલી વધી, રાણા દગ્ગુબાતી સહિત 25 લોકો સામે FIR દાખલ
Embed widget