શોધખોળ કરો
Airtelએ ગ્રાહકોની મંજૂરી વગર જ ખોલ્યા પેમેન્ટ બેંકમાં ખાતા, UIDAIએ મોકલી નોટિસ
1/4

લોકોની ફરિયાદ બાદ માલુમ પડ્યું કે એરટેલ સ્ટોર્સ આધાર આધારિત સિમ વેરિફિકેશન માટે પહોંચી રહેલા ગ્રાહકોના એરટેલ પેમેન્ટ્સ એકાઉન્ટ્સ ખોલી રહ્યા છે. એવું માની શકાય છે કે ગ્રાહકોના આધાર વેરિફિકેશનનો લાભ ઉઠાવીને એરટેલ પોતાના ખાતા ધારકોની સંખ્યા વધારવા આમ કરી રહ્યું છે.
2/4

નવી દિલ્હીઃ આધાર જારી કરનારી સંસ્થા UIDAIએ પોતાના ગ્રાહકોની મંજૂરી વગર કથિત રીતે પેમેન્ટ બેંકમાં ખાતા ખોલવા પર ભારતી એરટેલ અને એરટેલ પેમેન્ટ્સ બેંકને મોટિસ ફટકારી છે. આરોપ છે કે એરટેલ પોતાને ત્યાં આધાર આધારિત મોબાઈલ સિમ વેરિફિકેશન માટે આવનાર ગ્રાહકોના પેમેન્ટ બેંકમાં ખાતા ખોલી રહી છે અને આ અંગે ગ્રાહકોની મંજૂરી પણ લેવામાં આવી નથી.
Published at : 23 Sep 2017 07:08 AM (IST)
View More























