શોધખોળ કરો

SURAT : 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

Surat News : કોર્ટે બાળકીના પરિવારને વળતર પેટે સાત લાખ રૂપિયા અને આરોપીને એક લાખ રૂપિયાનો આર્થિક દંડ પણ ફટકાર્યો છે.

SURAT : સુરતમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. આ કેસમાં કોર્ટે દુષ્કર્મ આચરનાર અફરોજ મહેરાબ ખાનને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે બાળકીના પરિવારને વળતર પેટે સાત લાખ રૂપિયા અને આરોપીને એક લાખ રૂપિયાનો આર્થિક દંડ પણ ફટકાર્યો છે. દુષ્કર્મની આ ઘટના બે વર્ષ પહેલા સુરતના સગરામપુરામાં બની હતી. 

બે વર્ષ પહેલા સગરામપુરામાં બની હતી ઘટના 
સુરતના સગરામપુરામાં આજથી બે વર્ષ પહેલાં રૂપિયા 10 ની લાલચ આપીને આઠ વર્ષીય બાળકીને અફરોજ મહેરાબ ખાન નામના યુવકે પોતાના ઘરમાં ખેંચી જઈ તેની સાથે બળાત્કાર કર્યો હતો. આ ઘટનામાં પોલીસે અફરોજ મહેરાબ ખાનને  પોલીસે ઝડપી પાડ્યો હતો. આ કેસ સુરત કોર્ટમાં ચાલી જતા આજરોજ સુરત કોર્ટ આરોપીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો હતો

હવસખોરે બાળકીનો હોઠ કરડી ખાધો હતો 
આજથી બે વર્ષ પહેલાં સુરતના સગરામપુરામાં વિસ્તારમાં રહેતી 8 વર્ષીય બાળકી ગુટખા લેવા માટે ઘરની બહાર નીકળી ત્યારે પાડોશમાં રહેતા મૂળ બિહારના અફરોજ મહેરાબ ખાને બાળકીને 10 રૂપિયાની લાલચ આપી અને ઘરમાં ખેંચી ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. હવસખોર યુવકે બાળકીના હોઠ કરડી ખાધા હતા અને બાળકીના ગુપ્તાંગના ભાગે ઈજાઓ પણ પહોંચાડી હતી. 

કોર્ટે આજીવન કેદ સાથે એક લાખનો દંડ ફટકાર્યો 
આ મામલે બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ અફરોજને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.  આ મામલે અઠવા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી. આ કેસ સુરતની કોર્ટમાં ચાલી જતા સુરત કોર્ટ આરોપીને અફરોજ મહેરાબ ખાનને આજીવન કેદ એટલે કે જીવનન અંતિમ શ્વાસ સુધીની સજાનો હુકમ કર્યો હતો. સરકાર તરફે એપીપી એસ.એસ.પાટીલે દલીલો કરી હતી. કોર્ટે આરોપીને એક લાખનો દંડ પણ કર્યો હતો અને પીડિતાને રૂપિયા 7 લાખ વળતર પેટે આપવા પણ જણાવ્યું હતું.

આ ઉપરાંત કોર્ટે પોતાના ચુકાદામાં નોંંધ્યુ હતુ કે, બનાવથી ભોગ બનનાર બાળાના બાકીની સામાન્ય જીંદગી ઉપર પણ અસર પડી છે અને બળાત્કારનો ગુનો માત્ર શરીરને અસર કરે તેવો ગુનો તો છે, પરંતુ વ્યક્તિના આત્માનું મૃત્યુ થાય તેવો ગુનો બને છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Mukhtar Ansari Health:  જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Mukhtar Ansari Health: જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
PM Modi:  દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
PM Modi: દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Medanma Madamji । વિકાસની દોડમાં મહિલાઓ આગળ વધી રહી છે પણ શું હજુ પણ ઘરની જવાબદારી ઓછી થઇ ?Medanma Madamji । પ્રચારના મેદાનમાં ઉતર્યા દર્શનાબેન દેશમુખ, જુઓ કેવી છે કામગીરી ?Rajkot News । રાજકોટમા ગરમીને લઇ કેવી છે લોકોની હાલત ?, જુઓ અહેવાલGujarat News । રાજ્યમાં હજુ પણ ગરમી વધવાની આગાહી, જુઓ સમગ્ર વિગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Mukhtar Ansari Health:  જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Mukhtar Ansari Health: જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
PM Modi:  દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
PM Modi: દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
IPL 2024 માંથી બહાર થયો ધાકડ ખેલાડી, 16 વર્ષના સ્પિનરની થઈ KKRમાં એન્ટ્રી
IPL 2024 માંથી બહાર થયો ધાકડ ખેલાડી, 16 વર્ષના સ્પિનરની થઈ KKRમાં એન્ટ્રી
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
Embed widget