શોધખોળ કરો

Moradabad: UPના મુરાદાબાદમાં નર્સ સાથે હેવાનિયત, ડોક્ટરે બંધક બનાવી આચર્યું દુષ્કર્મ

Moradabad: નર્સના પિતાની ફરિયાદના આધારે પોલીસે ડોક્ટર સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે

Moradabad: ઉત્તર પ્રદેશના મુરાદાબાદની AVM હોસ્પિટલમાં શનિવારે રાત્રે એક નર્સ સાથે બનેલી જઘન્ય ઘટનાથી લોકો હચમચી ગયા હતા. ડોક્ટર શાહનવાઝે એક નર્સને બંધક બનાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના બની હતી. આ કૃત્ય પછી નર્સે રવિવારે સવારે તેના પરિવારને આ દર્દનાક ઘટના વિશે જાણ કરી હતી. નર્સના પિતાની ફરિયાદના આધારે પોલીસે ડોક્ટર સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે. આ કેસમાં પોલીસે ડોક્ટરની ધરપકડ કરી છે જ્યારે અન્ય બે આરોપી વોર્ડ બોયની પૂછપરછ કરવામાં આવી રહી છે.

દિલારી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામના રહેવાસીએ પોલીસને ફરિયાદ કરી કે તેમની 20 વર્ષની પુત્રી છેલ્લા 10 મહિનાથી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે. શનિવારે સાંજે સાતેક વાગ્યે તેમની પુત્રી ફરજ માટે હોસ્પિટલમાં ગઈ હતી. આરોપ છે કે હોસ્પિટલમાં કામ કરતી એક નર્સે તેને છેતરીને કહ્યું કે ડોક્ટર શાહનવાઝે તેને પોતાના રૂમમાં બોલાવે છે.

જ્યારે પીડિતાએ ડોક્ટરના રૂમમાં જવાની ના પાડી તો વોર્ડ બોય જુનેદ અને મેહનાઝ તેને બળજબરીથી ડોક્ટરના રૂમમાં લઈ ગયા અને બહારથી દરવાજો બંધ કરી દીધો. રાત્રે લગભગ 12 વાગે ડોક્ટરે નર્સને બંધક બનાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.  ડોક્ટરે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ડોક્ટરે નર્સનો મોબાઈલ પણ પોતાની પાસે રાખ્યો હતો.

પોલીસ કાર્યવાહી અને આરોગ્ય વિભાગની તપાસ

રવિવારે સવારે જ્યારે હોસ્પિટલની હેડ નર્સ આવી ત્યારે પીડિતાએ તેને પોતાની આપવીતિ વર્ણવી હતી અને તેને ઘરે મોકલી દેવામાં આવી હતી. પીડિતા ઘરે પહોંચી અને તેના પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસે ડોક્ટર શાહનવાઝ, મેહનાઝ અને જુનૈદ વિરુદ્ધ બળાત્કાર, એસસી/એસટી એક્ટ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આરોપી ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને પીડિતાની મેડિકલ તપાસ પણ કરવામાં આવી છે. ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર રાજીવ ચૌધરીએ જણાવ્યું કે પીડિતાનું નિવેદન હજુ સુધી નોંધવામાં આવ્યું નથી.

સીએમઓની સૂચના પર આરોગ્ય વિભાગની ટીમે પોલીસ સાથે રવિવારે સાંજે હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. સીએચસી સુપરિન્ટેન્ડેન્ટે ડો.ઇન્તેખાબ આલમ, ફાર્માસિસ્ટ કમલ સિંહ રાવત અને આશુ ગુપ્તાની ટીમને હોસ્પિટલમાં મોકલી અને ત્યાં દાખલ દર્દીઓની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. હોસ્પિટલ સીલ કરવામાં આવશે તો દર્દીઓને ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવશે. હોસ્પિટલમાં નવ જેટલા દર્દીઓ દાખલ થયા હતા. સીઓ રાજેશ કુમારે જણાવ્યું કે આરોપી ડોક્ટર સહિત ત્રણ લોકો વિરુદ્ધ રિપોર્ટ નોંધવામાં આવ્યો છે. ડૉ. શાહનવાઝ પાસે BUMS ડિગ્રી હોવાનું કહેવાય છે. આ ઘટના હોસ્પિટલમાં બની રહેલી ગંભીર ઘટનાઓ તરફ ઈશારો કરે છે અને આ અંગે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Cabinet Briefing: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Karnataka: કર્ણાટકમાં ગણેશ વિસર્જન દરમિયાન હિંસા, ભીડે અનેક દુકાનોમાં લગાવી આગ
Karnataka: કર્ણાટકમાં ગણેશ વિસર્જન દરમિયાન હિંસા, ભીડે અનેક દુકાનોમાં લગાવી આગ
ENG vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી-20માં ટ્રેવિસ હેડની વિસ્ફોટક ઇનિંગ, 19 બોલમાં ફટકારી ફિફ્ટી
ENG vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી-20માં ટ્રેવિસ હેડની વિસ્ફોટક ઇનિંગ, 19 બોલમાં ફટકારી ફિફ્ટી
RRC ER Recruitment 2024: ભારતીય રેલવેમાં બહાર પડી વધુ એક ભરતી, 3115 પદો માટે 10 પાસ કરી શકશે અરજી
RRC ER Recruitment 2024: ભારતીય રેલવેમાં બહાર પડી વધુ એક ભરતી, 3115 પદો માટે 10 પાસ કરી શકશે અરજી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ  | નેતાજીનો બકવાસHun to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં લવ જેહાદની આશંકા કેમ?Ahmedabad News | પુરવઠા વિભાગની બેદરકારીથી કરોડો રૂપિયાનું સરકારી અનાજ પલળ્યું, જુઓ VIDEOAlcohol Prohibition | દારૂબંધી અંગે ગૃહ વિભાગનો આશ્ચર્યજનક પરિપત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Cabinet Briefing: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Karnataka: કર્ણાટકમાં ગણેશ વિસર્જન દરમિયાન હિંસા, ભીડે અનેક દુકાનોમાં લગાવી આગ
Karnataka: કર્ણાટકમાં ગણેશ વિસર્જન દરમિયાન હિંસા, ભીડે અનેક દુકાનોમાં લગાવી આગ
ENG vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી-20માં ટ્રેવિસ હેડની વિસ્ફોટક ઇનિંગ, 19 બોલમાં ફટકારી ફિફ્ટી
ENG vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી-20માં ટ્રેવિસ હેડની વિસ્ફોટક ઇનિંગ, 19 બોલમાં ફટકારી ફિફ્ટી
RRC ER Recruitment 2024: ભારતીય રેલવેમાં બહાર પડી વધુ એક ભરતી, 3115 પદો માટે 10 પાસ કરી શકશે અરજી
RRC ER Recruitment 2024: ભારતીય રેલવેમાં બહાર પડી વધુ એક ભરતી, 3115 પદો માટે 10 પાસ કરી શકશે અરજી
Bangladesh: બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ વધુ એક ફરમાન, હવે અઝાન અને નમાજ દરમિયાન બંધ કરવા પડશે લાઉડસ્પીકર
Bangladesh: બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ વધુ એક ફરમાન, હવે અઝાન અને નમાજ દરમિયાન બંધ કરવા પડશે લાઉડસ્પીકર
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
Aadhar Card: લગ્ન પછી આધાર કાર્ડમાં કેવી રીતે બદલી શકશો પત્નીનું એડ્રેસ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?
Aadhar Card: લગ્ન પછી આધાર કાર્ડમાં કેવી રીતે બદલી શકશો પત્નીનું એડ્રેસ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?
PM Modi Participates Ganpati Puja:  મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
PM Modi Participates Ganpati Puja: મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
Embed widget