શોધખોળ કરો

તલાટીનાં 25 દિવસ પહેલાં થયાં હતા લગ્ન, પત્નિનો પ્રેમી સંબંધી બનીને ઘરે આવતો ને માણતો શરીર સુખ, પછી અચાનક......

Crime News: પટવારીના 20 નવેમ્બરના રોજ લગ્ન થયા હતા. પટવારી તલાટી તરીકે કામ કરતો હતો. તેની પત્નીને આરોપી અનિલ કુમાર સરયામ સાથે લગ્ન પહેલા પ્રેમસંબંધ હતો. બ

દેવાસઃ પટવારી નીરજ હત્યાકાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આરોપીની પત્નીને લગ્ન પહેલા અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હતો અને લગ્ન બાદ પણ તેણે પીછો છોડ્યો નહોતો. આરોપી લગ્ન બાદ મહિલાનો સંબંધી બનીને પતિના ઘરે આવ્યો હતો. તેણે પ્રેમિકાના પતિને આયોજનપૂર્વક શરાબ પીવડાવ્યો અને નશામાં હોશ ગુમાવી બેઠા બાદ બાઇક પાછળ બેસાડી સુમસામ જગ્યાએ લઈ જઈ ચપ્પુના ઘા ઝીંકી મારી નાંખ્યો હતો.

મૃતકના 20 નવેમ્બરે જ થયા હતા લગ્ન

એસપી શિવદયાલસિંહે જણાવ્યું, પટવારીના 20 નવેમ્બરના રોજ લગ્ન થયા હતા. પટવારી તલાટી તરીકે કામ કરતો હતો. તેની પત્નીને આરોપી અનિલ કુમાર સરયામ સાથે લગ્ન પહેલા પ્રેમસંબંધ હતો. બંને વચ્ચે ફોન પર વાતચીત થતી હતી. પ્રેમિકાના લગ્ન અનિલ સાથે થયા બાદ તે સંબંધી બનીને દેવાસ આવતો હતો. 10 ડિસેમ્બરે પણ અનિલ દેવાસ આવ્યો હતો અને ભોપાલમાં નીરજને મળ્યો હતો.

તેણે નીરજને જમવાના બગાને બાયપાસ પર ઢાબા પર બોલાવ્યો હતો અને ત્યાં ખૂબ શરાબ પીવડાવ્યો હતો. બાદમાં પોતાની બાઇક પાછળ બેસાડીને સુમસામ જગ્યાએ પુલ પર લઈ ગયો હતો. જ્યાં થોડો સમય બેસાડીને વાત કરી અને બાદમાં ચપ્પુ મારીને તેની હત્યા કરી દીધી હતી. પોલીસે અનિલની પણ ભોપાલથી ધરપકડ કરી લીધી છે.


તલાટીનાં 25 દિવસ પહેલાં થયાં હતા લગ્ન, પત્નિનો પ્રેમી સંબંધી બનીને ઘરે આવતો ને માણતો શરીર સુખ, પછી અચાનક......

આરોપી અને મૃતકની પત્નિ વચ્ચે થયેલી ફોન પર વાતચીત બની કડી

અનિલ અને મૃતકની  પત્નિ વચ્ચે સતત ત્રણ દિવસ ફોન પર વાતચીત થઈ હતી. જેની ડિટેલ પોલીસે કાઢી હતી. જે બાદ શંકાના આધારે પૂછપરછ કરતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. દેવાસના અર્જુનનગરમાં રહેતા પટવારી નીરજ પરતેનો મૃતદેહ 12 ડિસેમ્બરે ઈન્દોર-ભોપાલ બાયપાસ પર પુલ નીચેથી મળ્યો હતો. તેના પરિવારજનોએ પહેલાથી જ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.

આરોપી પોલીસ અને પરિવારજનોને દોરતો હતો ગેરમાર્ગે

આરોપી અનિલ પોલીસની સાથે પ્રેમિકાના પરિવારજનોને પણ ગેરમાર્ગે દોરતો હતો. હત્યા કર્યાના બીજા દિવસે ખુદ દેવાસ પહોંચ્યો હતો અને સ્વજનો સાથે મળીને નીરજને શોધવાનું નાટક કરતો હતો. તેણે પોલીસને કહ્યું કે, અન્ય લોકોએ નીરજની હત્યા કરી છે. ભોજન કર્યા બાદ નીરજ તેના કોઈ પરિચિત સાથે ઘરે જવા નીક્ળયો હતો. અનિલે ઈન્દોરમાં ખેતી સાધનોની ખરીદીની ખોટી કહાની ઉભી કરી હતી અને પ્લાનિંગ સાથે પટવારીની હત્યા કરવા દેવાસ આવ્યો હતો.

આ પણ વાંચોઃ રેલ્વે સ્ટેશન પર શરીર સુખ માણવામાં વ્યસ્ત હતું કપલ, પોલીસે પકડ્યાં તો કઈ રીતે થાપ આપીને ભાગી ગઈ યુવતી ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું
Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget