શોધખોળ કરો

Crime: ફેવિક્વિકથી હોઠ ચોંટાડ્યા, ઘા પર લાલ મરચું ભર્યું.... છોકરી સાથે દુષ્કર્મ કરનારા મુસ્લિમ આરોપીના ઘર પર ફરી વળ્યું બૂલડૉઝર

પોલીસને આપેલા નિવેદનમાં યુવતીએ જણાવ્યું કે આરોપી અયાન પઠાણે ચાર-પાંચ દિવસ પહેલા સાવરણીના પાછળના ભાગથી તેને માર માર્યો હતો

Guna Rape Case: મધ્યપ્રદેશના ગુનામાં પ્રશાસને એક છોકરી સાથે દુષ્કર્મ અને નિર્દયતાના આરોપી અયાન પઠાણના ઘર પર બૂલડૉઝર ફેરવીને જમીનદોસ્ત કરી દીધું છે. અહીં યુવતી પર થયેલા હુમલાને કારણે તેને એક આંખથી દેખાતુ સંપૂર્ણપણે બંધ થઈ ગયુ છે અને બીજી આંખની દ્રષ્ટિ ઝાંખી થઈ ગઈ છે. બાળકીને સારવાર માટે ગુનાથી ગ્વાલિયર રિફર કરવામાં આવી છે.

પોલીસને આપેલા નિવેદનમાં યુવતીએ જણાવ્યું કે આરોપી અયાન પઠાણે ચાર-પાંચ દિવસ પહેલા સાવરણીના પાછળના ભાગથી તેને માર માર્યો હતો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી. આ પછી અયાને તેની જ આંખમાં પથ્થર માર્યો હતો. પીડિતાનો આરોપ છે કે અયાન પઠાણે તેને બંધક બનાવીને એક મહિના સુધી ટોર્ચર કરી હતી.

પીડિતાના કહેવા પ્રમાણે, શારીરિક શોષણની સાથે આરોપીએ 18મી એપ્રિલની રાત્રે તેના હોઠ પર ફેવિક્વિક ચોંટાડી દીધી અને તેના ઘા પર લાલ મરચાંનો પાવડર ભરી દીધો હતો, જેથી તે ચીસો પાડી શકે. આરોપી યુવતીનું ઘર પોતાના નામે કરાવવા માંગતો હતો. પીડિતાની માતાએ સરકાર પાસે આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરી છે.

આરોપીના મકાન પર ફરી વળ્યુ બૂલડૉઝર 
અહીં રવિવારે (21 એપ્રિલ) પ્રશાસને આરોપીઓના ઘર પર બૂલડૉઝર ચલાવ્યું છે. એસડીએમ રવિ માલવિયાના જણાવ્યા અનુસાર 15 બાય 25નું મકાન સરકારી જમીન પર બનાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે કાર્યવાહી પહેલા નોટિસ પણ આપવામાં આવી હતી, જેનો કોઈ જવાબ મળ્યો નથી. ત્યારબાદ આરોપીના ઘર પર બૂલડૉઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પીડિતાની આંખોને લઇને ડૉક્ટરોએ શું કહ્યું ? 
પીડિત બાળકીની સારવાર કરી રહેલા આંખના નિષ્ણાત ડો.અભિલાષ સિંહ રાજપૂતના જણાવ્યા અનુસાર એક આંખનો લેન્સ તૂટી ગયો છે. તેણે કહ્યું પડદા પાછળની સ્થિતિ શું છે? આ અલ્ટ્રાસાઉન્ડ પછી જ ખબર પડશે. આંખના નિષ્ણાત ડો.અભિલાષ સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે પીડિતાની આંખોની રોશની પાછી આવશે કે નહીં તે સંપૂર્ણ તપાસ બાદ જ કહી શકાશે.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કરી આ માંગ 
આ કેસ અંગે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ X (અગાઉના ટ્વિટર) પર પોસ્ટ કરી કડક સજાની માંગ કરી છે. તેણે પોતાની પૉસ્ટમાં લખ્યું છે કે, "ગુનાની દીકરી વિરુદ્ધ ક્રૂરતાના સમાચાર પરેશાન કરનાર છે. ગુનેગારને સખતમાં સખત સજા મળવી જોઈએ જેથી કરીને કોઈ શૈતાન અમારી બહેનો અને દીકરીઓની ઈજ્જત સાથે રમત ન કરી શકે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ

વિડિઓઝ

Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું
Gujarat Weather Update: 1 જાન્યુઆરીથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
Embed widget