શોધખોળ કરો

Kerala: વિચિત્ર કિસ્સોઃ ધન પ્રાપ્તિ કરવાના ચક્કરમાં બે મહિલાઓની માનવ બલિ ચઢાવાઇ, પોલીસે ત્રણને પકડ્યા

પોલીસ અનુસાર કાળા જાદુના ચક્કરમાં માનવ બલિની આશંકા છે. પોલીસે કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ ઘટનામાં ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે,

Kerala: સાઉથ ઇન્ડિયન સ્ટેટ કેરળમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. કેરળના પથાનામથિટ્ટા જિલ્લામાં એક ઘરની અંદર બે મહિલાઓના મૃતદેહો ક્ષત-વિક્ષત હાલતમાં મળી આવ્યા છે. આશંકા છે કે કાળા જાદુ-ટોળાના શકમાં આ હત્યાઓ કરવામાં આવી છે. તેને ઘરમાં જ દફનાવી દેવામાં આવી હતી. 

પોલીસ અનુસાર કાળા જાદુના ચક્કરમાં માનવ બલિની આશંકા છે. પોલીસે કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ ઘટનામાં ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે, પોલીસે બતાવ્યુ કે, જે મહિલાઓની હત્યા કરવામાં આવી છે તે રસ્તાં પર લૉટરી ટિકીટ વેચીને પોતાનુ ગુજરાત ચલાવતી હતી. આરોપીઓએ પોતાની આર્થિક તંગી દુર કરવા માટે સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે કથિત રીતે તેમની બલી ચઢાવી દીધી છે. પોલીસે આરોપીઓના હવાલાથી બતાવ્યુ કે, મહિલાઓનુ પહેલા ગળુ દબાવવામાં આવ્યુ, અને પછી તેમના શરીરના ટુકડે ટુકડા કરવામાં આવ્યા, તેમને પથનમથિટ્ટા જિલ્લાના તિરુવલ્લામાં બે અલગ અલગ સ્થળો પર દફનાવી દેવામાં આવ્યા. 

પોલીસે બતાવ્યુ કે મહિલાઓની ઉંમર 50થી 55 વર્ષની વચ્ચેની હતી. આમાંથીા એક કદવંથરા અને બીજી નજીક સ્થિત કાલડીની રહેવાસી હતી. તે આ વર્ષે ક્રમશઃ સપ્ટેમ્બર અને જૂનમાં લાપતા થઇ ગઇ હતી. તેમની શોધખોળમાં પોલીસ લાગી હતી, આ દરમિયાન આ ઘટના કથિત રીતે માનવ બલી સાથે જોડાયેલી લાગી રહી છે. ધન પ્રાપ્તિ કરવાના ચક્કરમાં બે મહિલાઓની માનવ બલિ ચઢાવાઇ છે.

પોલીસે બતાવ્યુ કે, ધરપકડ કરવામાં આવેલા ત્રણ લોકોની ઓળખ ભગવંત સિંહ, તેની પત્ની લૈલા અને રશીદ ઉર્ફે મોહમ્મદ શફી તરીકે થઇ છે. એવી શંકા છે કે રશીદ જ આ મહિલાઓને દંપતીના ઘરે લાવ્યો હતો. દંપતિએ આર્થિક લાભ પ્રાપ્ત કરવા માટે તે મહિલાઓની માનવ બલિ આપી દીધી.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં આજે  મધ્યમ વરસાદની આગાહી, જાણો કઇ તારીખથી ફરી વરસશે મૂશળધાર
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં આજે મધ્યમ વરસાદની આગાહી, જાણો કઇ તારીખથી ફરી વરસશે મૂશળધાર
Gujarat Rain Update: બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ, બે કલાકમાં ચાર ઈંચ વરસ્યો
Gujarat Rain Update: બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ, બે કલાકમાં ચાર ઈંચ વરસ્યો
સંગીતા બિજલાનીના ફાર્મહાઉસમાં ચોરી,ટીવી,ફ્રીજ,બેડ બધુ જ ઉઠાવી ગયા ચોર
સંગીતા બિજલાનીના ફાર્મહાઉસમાં ચોરી,ટીવી,ફ્રીજ,બેડ બધુ જ ઉઠાવી ગયા ચોર
ભાજપના સાંસદ દુબેને રાજ ઠાકરેની ખુલ્લી ચેતવણી, કહ્યું - 'તું મુંબઈ આવ, તને દરિયામાં ડુબાડી-ડુબાડીને....’
ભાજપના સાંસદ દુબેને રાજ ઠાકરેની ખુલ્લી ચેતવણી, કહ્યું - 'તું મુંબઈ આવ, તને દરિયામાં ડુબાડી-ડુબાડીને....’
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : કોણે આપ્યો ભ્રષ્ટાચારનો અધિકાર ?
Hun To Bolish: હું તો બોલીશ : આમને રોકશે કઈ પોલીસ?
Hun To Bolish : હું તો બોલીશ : દૂધનો ઉભરો ક્યારે ઠરશે ?
Ahmedabad Ugly Scuffle : અમદાવાદમાં ભજન મુદ્દે મારામારી, જુઓ અહેવાલ
Aaj no Muddo: રફ્તારને રોકો... તાયફા નહીં, કાર્યવાહી કરો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં આજે  મધ્યમ વરસાદની આગાહી, જાણો કઇ તારીખથી ફરી વરસશે મૂશળધાર
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં આજે મધ્યમ વરસાદની આગાહી, જાણો કઇ તારીખથી ફરી વરસશે મૂશળધાર
Gujarat Rain Update: બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ, બે કલાકમાં ચાર ઈંચ વરસ્યો
Gujarat Rain Update: બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ, બે કલાકમાં ચાર ઈંચ વરસ્યો
સંગીતા બિજલાનીના ફાર્મહાઉસમાં ચોરી,ટીવી,ફ્રીજ,બેડ બધુ જ ઉઠાવી ગયા ચોર
સંગીતા બિજલાનીના ફાર્મહાઉસમાં ચોરી,ટીવી,ફ્રીજ,બેડ બધુ જ ઉઠાવી ગયા ચોર
ભાજપના સાંસદ દુબેને રાજ ઠાકરેની ખુલ્લી ચેતવણી, કહ્યું - 'તું મુંબઈ આવ, તને દરિયામાં ડુબાડી-ડુબાડીને....’
ભાજપના સાંસદ દુબેને રાજ ઠાકરેની ખુલ્લી ચેતવણી, કહ્યું - 'તું મુંબઈ આવ, તને દરિયામાં ડુબાડી-ડુબાડીને....’
ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું: 206 ડેમમાંથી 26 તો આખા ભરાઈ ગ્યા, 50 લાખ હેક્ટરમાં વાવેતર થયું
ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું: 206 ડેમમાંથી 26 તો આખા ભરાઈ ગ્યા, 50 લાખ હેક્ટરમાં વાવેતર થયું
એર ઇન્ડિયા દુર્ઘટનાના પીડિતો માટે ₹500 કરોડનું રાહત ટ્રસ્ટ બનાવશે, ટાટા ગ્રુપે કરી મોટી જાહેરાત
એર ઇન્ડિયા દુર્ઘટનાના પીડિતો માટે ₹500 કરોડનું રાહત ટ્રસ્ટ બનાવશે, ટાટા ગ્રુપે કરી મોટી જાહેરાત
આ સ્ટોકે 5 વર્ષમાં રોકાણકારોની તીજોરી છલકાવી દીધી,હજુ પણ લોકો કરી રહ્યા છે ખરીદી
આ સ્ટોકે 5 વર્ષમાં રોકાણકારોની તીજોરી છલકાવી દીધી,હજુ પણ લોકો કરી રહ્યા છે ખરીદી
'TMC ની સરકાર જશે, ત્યારે આવશે સાચું પરિવર્તન', પશ્ચિમ બંગાળમાં PM મોદીએ મમતા બેનર્જી પર સાધ્યું નિશાન 
'TMC ની સરકાર જશે, ત્યારે આવશે સાચું પરિવર્તન', પશ્ચિમ બંગાળમાં PM મોદીએ મમતા બેનર્જી પર સાધ્યું નિશાન 
Embed widget