શોધખોળ કરો

પુરૂષે 40 વર્ષની પ્રેમિકા સાથે ઘરમાં માણ્યું શરીર સુખ, પ્રેમિકાએ માંગ્યા એક લાખ રૂપિયા.....પછી શું થયું ?

હરપાલની પત્નીનું પાંચ વર્ષ પહેલા નિધન થઈ ચૂક્યુ છે. યુવતીએ પણ પોતાના પતિને છોડી દીધો હતો.

આગરાઃ મલીપુરાના રહેવાસી હરપાલ ઉર્ફે છોટે (ઉં.વ.40)ને શોભાનગરની યુવતી સાથે છેલ્લા 10 વર્ષથી પ્રેમસંબંધ હતા. હરપાલની પત્નીનું પાંચ વર્ષ પહેલા નિધન થઈ ચૂક્યુ છે. યુવતીએ પણ પોતાના પતિને છોડી દીધો હતો. હરપાલ પોતાના મકાનમાં એકલો રહેતો હતો. જ્યાં યુવતી ઘણાવીર આવતી હતી. રવિવારે પણ યુવતી હરપાલને મળવા માટે આવી હતી. હરપાલ તેને ઉપનાર માળે આવેલા રૂમમાં ળઈ ગયો હતો અને કોઈ વાતે તકરાર થતાં તેને માથામાં બોથડ પદાર્થના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ પછી તે ઘરેથી ફરાર થઈ ગયો હતો. પોલીસને આ અંગે ખબર પડતાં તેઓ પોલીસને રૂમમાંથી લોહીવાળું બેટ મળી આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, યુવતીની લાશ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. જ્યારે આરોપી હરપાલની ધરપકડ કરી લેવામાં આવી છે. હરપાલે પોલીસને જણાવ્યું હતું કે, રિતુ પોતાની માતા સુધાનું ઓપરેશન કરાવવા માટે જયપુર આવી હતી. અહીં તેને એક યુવક સાથે મિત્રતા થઈ ગઈ હતી. આ અંગે તેને ખબર પડી ગઈ હતી. બીજી તરફ રિતુ ખર્ચા માટે એક લાખ રૂપિયા માંગી રહી હતી. હરપાલ તેને 20 હજાર રૂપિયા આપી રહ્યો હતો. જોકે, રિતુ એક લાખથી ઓછા લેવા તૈયાર નહોતી અને રૂપિયા ન આપે તો તેણે પ્રેમસંબંધ તોડી નાંખવાની ધમકી આપતી હતી. આથી ઉશ્કેરાયેલા હરપાલે તેની હત્યા કરી નાંખી હતી. હરપાલે પોલીસને જણાવ્યું હતું કે, રિતે તેને મળવા માટે વારંવાર ફોન કરતી હતી. આથી રિતુને તેણે મુડી ચૌરાહા આવવાનું કહ્યું હતું. અહીં રિતુ આવતાં રીક્ષામાં બેસાડી તેને મલીપુરા સ્થિત તેના ઘરે લઈ ગયો હતો. હરપાલ રિતુને ખર્ચાના રૂપિયા આપતો હતો. આ જ વર્ષે 3 જાન્યુઆરીએ રિતુએ હરપાલ પાસે મોબાઇલ લેવા માટે 20 હજાર રૂપિયા માંગ્યા હતા. આ રૂપિયા આપવા માટે હરપાલ તેના વતનમાં જ કોઈની ભેંસની ચોરી કરી હતી. જોકે, ભેંસ વેચે તે પહેલા જ પોલીસે તેને પકડી લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે, હજુ 10 દિવસ પહેલા જ હરપાલ જામીન પર બહાર આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Embed widget