શોધખોળ કરો

Crime News: ખેડામાં મહાદેવની શોભાયાત્રા પર પથ્થરમારો, મચી ગઇ નાસભાગ, પોલીસ છાવણીમાં ફેરવાયું ઠાસરા

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં શિવજીની સવારી પર પથ્થરમારો થતાં વાતાવરણમાં તંગદિલ્લી ફેલાઇ ગઇ છે. શું છે સમગ્ર મામલો, જાણીએ

ખેડા:આજે પાવન શ્રાવણ માસનો અંતિમ દિવસ છે ત્યારે આજે શ્રાવણી અમાસના અવસરે ખેડાના ઠાસરા ગામમાં મહાદેવની સવારી નીકળી હતી. આ દરમિયાન સવારી અચાનક પથ્થરમારો થતાં નાસભાગ મચી ગઇ હતી. ઉલ્લેખનિય છે કે, શિવજીની શોભાયાત્રા દરમિયાન બે કોમના લોકો સામેસામે આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં ઠાસરા પોલીસ ઘટનાસ્થળે પહોંતી હતી તો સ્થિતિની ગંભીરતાને જોતા  જિલ્લાની એલસીબી એસઓજી સહિત નો કાફલો ઠાસરા જવા રવાના થયો છે. ખેડા એસપી રાજેશ ગઢીયા ડી વાય એસ પી ઘટના સ્થળ પર પહોંચ્યા છે.                                                                                                     

પથ્થરમારા દરમિયાન મોટા પથ્થરો અને ઇંટો ફેંકાતા  2 પોલીસ જવાન, 1 PSI ઘાયલ થયા છે. પથ્થરબાજોને શોધવા ઠાસરામાં કોમ્બિંગ શરૂ કર્યું છે. ડાકોર, સેવલિયાથી પણ ઠાસરામાં પોલીસ બોલાવાઈ હતી. આખું ઠાસરા પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પથ્થરમારા બાદ ઠાસરાના બજારો બંધ કરી દેવાઇ છે. સમગ્ર ખેડા જિલ્લાની પોલીસ ઠાસરામાં તૈનાત કરી દેવાઇ છે. તોફાની તત્વોએ મહાદેવની સવારી સાથે  ગાડીઓમાં પણ તોડફોડ કરી હતી.            

 શિવજીની સવારી પર પથ્થરમારો કરનાર માટે પોલીસે સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સામાન્ય બોલાચાલી બાદ 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાનું સામે આવ્યું છે. ખેડાના એસપીએ જણાવ્યું હતું કે, તોફાની તત્વોને બક્ષવામાં નહી આવે અને તાબડતોબ તેની સામે પગલા લેવામાં આવશે. તેમજ હાલ પોલીસના સઘન પ્રયાસના કારણે પરિસ્થિતિ કાબૂમાં છે.

આ પણ વાંચો

Vadodara: વડોદરા કોગ્રેસમાં બે દિવસમાં ત્રીજા નેતાએ આપ્યું રાજીનામું, પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે

Aravalli: ભાજપના ધારાસભ્યના ઘરમાં લૂંટ થતા ખળભળાટ, પત્નીને બંધક બનાવી સોના-ચાંદીના દાગીના લૂંટી લૂંટારુઓ ફરાર

અમદાવાદની આ 26 હોસ્પિટલોએ PMJAY યોજના અંતર્ગત દર્દીઓને લૂંટ્યા, સરકારે દંડ ફટકારી માન્યો સંતોષ

NavIC: દેશી GPS માટે થઇ જાવ તૈયાર, હવે તમામ ફોનમાં આવશે ISROનું આ સોફ્ટવેર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...
વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...
બિઝી ફોન, હોઠો પર ચેતનનું નામ, અને એક જ જીદ... કેતને સિયાની હરકતોથી થઇ હતી શંકા, FIRમાં નવા રહસ્યો ખુલ્યા
બિઝી ફોન, હોઠો પર ચેતનનું નામ, અને એક જ જીદ... કેતને સિયાની હરકતોથી થઇ હતી શંકા, FIRમાં નવા રહસ્યો ખુલ્યા
Pune: સિયાએ અગાઉ પણ કર્યો હતો મંગેતર કેતનને મારવાનો પ્રયાસ, હત્યા બાદ કરી હતી ભાવુક પોસ્ટ
Pune: સિયાએ અગાઉ પણ કર્યો હતો મંગેતર કેતનને મારવાનો પ્રયાસ, હત્યા બાદ કરી હતી ભાવુક પોસ્ટ
‘છોડી દો મને’, વાયુસેના અધિકારીની પત્ની સાથે દુષ્કર્મ અને ધર્મ પરિવર્તન, આરોપી મૌલાના ફરાર
‘છોડી દો મને’, વાયુસેના અધિકારીની પત્ની સાથે દુષ્કર્મ અને ધર્મ પરિવર્તન, આરોપી મૌલાના ફરાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાળામાં શિસ્ત, ક્લાસિસમાં અત્યાચાર
Hun To Bolish : હું તો બોલીશ : રાજકોટમાં ભ્રષ્ટાચારના ઉલટા ચશ્મા
Mansukh Vasava: ચૈતર વસાવાના જેલવાસ પર રાજકારણ, મનસુખ વસાવાએ AAP પર લગાવ્યા આરોપ
Ambalal Patel Rain Prediction : 29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...
વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...
ટ્રમ્પની મોટી ધમકી: આ દેશો પર લાગશે 100% ટેરિફ, જાણો હવે શું થશે?
ટ્રમ્પની મોટી ધમકી: આ દેશો પર લાગશે 100% ટેરિફ, જાણો હવે શું થશે?
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા; જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા; જાણો લેટેસ્ટ અપડેટ
સોનું ₹15,000 અને ચાંદી ₹45,000 સસ્તી થઈ! જૂનમાં કિંમતોમાં થયો અત્યાર સુધીનો મોટો ઘટાડો
સોનું ₹15,000 અને ચાંદી ₹45,000 સસ્તી થઈ! જૂનમાં કિંમતોમાં થયો અત્યાર સુધીનો મોટો ઘટાડો
Embed widget