શોધખોળ કરો

તમે જાતે પણ લડી શકો છો પોતાનો કેસ, કોઇ વકીલની નથી જરૂર, જાણો પ્રોસેસ

Advocate Act: કોઈ પોતાનો કેસ કેવી રીતે લડી શકે? ચાલો જાણીએ આ માટેની પ્રક્રિયા શું છે.

Advocate Act: ઘણીવાર લોકોને તેમના જીવનના અમુક તબક્કે કોર્ટના ચક્કર કાપવા પડે છે. ઘણા પ્રસંગો એવા બનતા હોય છે જ્યાં લોકોએ વકીલો રાખવા પડે છે. જેમાં લોકોના ઘણા રૂપિયા બરબાદ થઇ જાય છે પરંતુ તેમ છતાં ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે વકીલો ઘણા પૈસા લીધા પછી પણ યોગ્ય રીતે કેસ લડી શકતા નથી.

અને તેમના ગ્રાહકોને ન્યાય આપવામાં અસમર્થ છે. જો તમને લાગે કે તમારા વકીલ તમારા કેસને યોગ્ય રીતે રજૂ કરી રહ્યા નથી. તો તમે તમારો કેસ જાતે પણ લડી શકો છો. જેનાથી તમારા રૂપિયા પણ બચશે. કોઈ પોતાનો કેસ કેવી રીતે લડી શકે? ચાલો જાણીએ આ માટેની પ્રક્રિયા શું છે.

કોઈપણ વ્યક્તિ પોતાનો કેસ લડી શકે છે

ઘણીવાર કાયદાકીય બાબતોમાં વકીલો કોર્ટમાં કેસની ઉલટતપાસ કરતા જોવા મળે છે. કેટલીકવાર વકીલો કેસને સારી રીતે રજૂ કરી શકતા નથી અને તેમની ફી પણ વધુ હોય છે. તો આવા સંજોગોમાં ભારતીય બંધારણે તમને તમારા માટે લડવાનો અધિકાર આપ્યો છે. બંધારણની કલમ 32 હેઠળ તમને તમારો કેસ લડવાનો અધિકાર કેવી રીતે મળે છે? એડવોકેટ એક્ટ 1961 હેઠળ કોઈપણ વ્યક્તિ કોર્ટમાં પોતાનો કેસ લડી શકે છે. ન્યાયાધીશો પણ દરેકને આમ કરવાની મંજૂરી આપે છે.                                                                                                         

કાયદાની ડિગ્રી હોવી જરૂરી નથી

કોઈપણ વ્યક્તિને કોર્ટમાં પોતાનો કેસ લડવાનો અધિકાર છે. આ માટે બંધારણે આ અધિકાર આપ્યો છે. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે આ માટે કોઈપણ વ્યક્તિએ કાયદાની ડિગ્રી મેળવવી જરૂરી નથી. આ માટે તમારે ફક્ત ન્યાયાધીશની પરવાનગી લેવી પડશે અને કેસની સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે. જો તમે ઇચ્છો તો તમે કેસને સમજવા માટે ન્યાયાધીશ પાસેથી થોડો સમય પણ માંગી શકો છો.                

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget