શોધખોળ કરો

ECGC PO Recruitment 2022: સરકારી નોકરી મેળવવાનો મોકો, 16 લાખ મળશે વાર્ષિક પગાર, મે મહિનામાં યોજાશે આ પરીક્ષા

ECGC લિમિટેડમાં પ્રોબેશનરી ઓફિસરની ભરતી માટે બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ, અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો માન્ય યુનિવર્સિટી, અન્ય કોઈપણ ઉચ્ચ શિક્ષણ સંસ્થામાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક હોવા જોઈએ.

ECGC PO Recruitment 2022: ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની જાહેર ક્ષેત્રની કંપની ECGC લિમિટેડ આજે 75 પ્રોબેશનરી ઓફિસરની જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન બહાર પડતાની સાથે જ અરજીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો ECGCની અધિકૃત વેબસાઇટ, ecgc.in પર ઉપલબ્ધ ઓનલાઈન અરજી ફોર્મ દ્વારા અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ 2022 છે. ઉમેદવારોએ અરજી સમયે 850 રૂપિયા ફી પણ ભરવાની રહેશે, જેની છેલ્લી તારીખ પણ 20 એપ્રિલ છે.

લાયકાત અને વય મર્યાદા

ECGC લિમિટેડમાં પ્રોબેશનરી ઓફિસરની ભરતી માટે બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ, અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો માન્ય યુનિવર્સિટી અથવા અન્ય કોઈપણ ઉચ્ચ શિક્ષણ સંસ્થામાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક હોવા જોઈએ. ઉમેદવારોની ઉંમર 21 માર્ચ, 2022 ના રોજ 21 વર્ષથી ઓછી અને 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. કેન્દ્ર સરકારના નિયમો અનુસાર SC/ST/OBC/દિવ્યાંગ અને અન્ય આરક્ષિત વર્ગના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદા હળવા રહેશે, વધુ વિગતો માટે નોટિફિકેશન જુઓ.

પસંદગી પ્રક્રિયા

ઓનલાઈન લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યુના આધારે ECGC લિમિટેડમાં પ્રોબેશનરી ઓફિસરની જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઉમેદવારોની અરજીની વિગતોના આધારે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને લેખિત કસોટી માટે બોલાવવામાં આવશે. આમાં સફળ જાહેર થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. અંતિમ પસંદગી યાદી લેખિત કસોટી અને ઇન્ટરવ્યુના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.

વાર્ષિક પગાર 16 લાખ

પ્રોબેશનરી ઓફિસર પોસ્ટ્સ માટે ECGC દ્વારા નિર્ધારિત પગાર ધોરણ મુજબ નિમણૂક પછી ઉમેદવારોની CTC  વાર્ષિક રૂ. 16 લાખ હશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
Embed widget