શોધખોળ કરો

ગુજરાત બોર્ડે જાહેર કર્યો ધો. 9 થી 12નો દ્વિતિય એકમ કસોટીનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા

રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ધો.9થી12માં દ્વિતિય એકમ કસોટીનો કાર્યક્રમ બોર્ડ દ્વારા જાહેર કરવામા આવ્યો છે.

અમદાવાદ : ગુજરાતમાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ થઈ ગયું છે. પ્રાથમિક, માધ્યમિક તમામ વર્ગો કોરોનાના ખતરા વચ્ચે શરૂ થઈ ગયા છે. આ દરમિયાન રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ધો.9થી12માં  દ્વિતિય એકમ કસોટીનો કાર્યક્રમ બોર્ડ દ્વારા જાહેર કરવામા આવ્યો છે. જે મુજબ 29 ડિસેમ્બરથી બે તબક્કામાં પરીક્ષા લેવાશે.શાળા કક્ષાએ જ ઓફલાઈન મોડમાં પરીક્ષા લેવા પરિપત્ર જાહેર કરવામા આવ્યો છે.

બે તબક્કામાં યોજાશે દ્વિતિય કસોટી

ધો.9થી12માં 29મીથી 30મી સુધી પ્રથમ તબક્કામાં અને 6થી7 જાન્યુઆરી સુધી બીજા તબક્કામાં દ્વિતિય એકમ કસોટી સ્કૂલોમાં લેવાશે.ગુજરાત શિક્ષણ બોર્ડે તમામ ડીઈઓને પરિપત્ર કરી સૂચના આપી છે કે સરકારે તમામ સ્કૂલોમાં શિક્ષણકાર્ય શરૂ કરવા મંજૂરી આપી હોવાથી શાળા કક્ષાએ એકમ કસોટીનું આયોજન કરવાનું રહેશે.

કઈ રીતે લેવાની રહેશે પરીક્ષા

ગુજરાત રાજ્ય પાઠય પુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત પાઠયપુસ્તકના આધારે જ એકમ કસોટીનું આયોજન કરવાનું રહેશે. ધો.9 અને 10માં ગુજરાતી, ગણિત, વિજ્ઞાાન તથા સામાજિક વિજ્ઞાાન અને  ધો.11-12માં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, અને બાયોલોજી તેમજ અંગ્રેજી તથા એકાઉન્ટ ,અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર સહિતના વિષયની એકમ કસોટીના પ્રશ્નપત્રો બોર્ડ કક્ષાએથી તૈયાર કરવાના હોવાનું પરિપત્રમા જણાવ્યુ છે.

જો કે બોર્ડે અગાઉ બીજી સત્રાંત કસોટી માટે તમામ વિષયોના પેપરો સ્કૂલ લેવલથી જ તૈયાર કરી પરીક્ષા લેવાની અને પોતાની રીતે સ્કૂલનો પરીક્ષા લેવાની મંજૂરી આપી દીધી છે. ધો.9થી12ના અન્ય વિષયના પરશ્નપત્રો શાળાએ તૈયાર કરી 15 જાન્યુઆરી સુધીમાં શાળા કક્ષાએ જ એકમ કસોટી લેવાની રહેશે.

GTU 9 નવા કોર્સ શરૂ કરશે

જીટીયુની એકેડમિક કાઉન્સિલની મળેલી મીટિંગમાં આગામી વર્ષથી શરૂ થનારા નવા નવ કોર્સને મંજૂરી અપાઈ હતી. જેમાં બી.ઈ ઈન આર્ટિફિશિયલ ઈન્ટિલિજેન્સ એન્ડ મશીન લર્નિગ, બીએસસી ડિઝાઈન, બી.ફાર્મ, એમબીએ ઈન્ટિગ્રેટેડ,પોસ્ટ ગ્રેજ્યુટ ડિપ્લોમા ઈન હોસ્પિટલ મેનેજમેન્ટ,એમ.ઈ ઈન આર્ટિફિશિયલ ઈન્ટિલિજેન્સ એન્ડ ડેટા સાયન્સ, એમએસસી બાયો ઈન્ફોર્મેટિક્સ અને એમએસસી ઈન્ટિગ્રેટેડ ઈન બાયો ટેકનોલોજી તેમજ એમ.ઈ ઈન સ્ટ્રકચરલ એન્જિનિયરિંગનો કોર્સ શરૂ થશે. યુજી લેવલના ત્રણ અને પીજી લેવલના છ કોર્સ છે.આ કોર્સમાં ફાર્મસીના કોર્સને ફાર્મસી કાઉન્સિલ દ્વારા અને એમ.ઈ તથા બી.ઈના કોર્સીસને એઆઈસીટીઈ દ્વારા મંજૂરી અપાઈ છે. જ્યારે બીએસસી અને એમ.એસસીના કોર્સને યુજીસી દ્વારા મંજૂરી અપાઈ છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
શું આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓ પણ પાઇલટ બની શકે છે? DGCAના જાણો નિયમો
શું આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓ પણ પાઇલટ બની શકે છે? DGCAના જાણો નિયમો
રેલવેમાં નોકરીની શાનદાર તક, આસિસ્ટન્ટ લોકો પાયલટના 11 હજાર પદો પર ભરતી
રેલવેમાં નોકરીની શાનદાર તક, આસિસ્ટન્ટ લોકો પાયલટના 11 હજાર પદો પર ભરતી
Supreme Court Vacancy : સુપ્રીમ કોર્ટમાં અનેક પદ પર ભરતી, જાણો પગારથી લઈ અરજી કરવાની ડિટેલ 
Supreme Court Vacancy : સુપ્રીમ કોર્ટમાં અનેક પદ પર ભરતી, જાણો પગારથી લઈ અરજી કરવાની ડિટેલ 

વિડિઓઝ

US-Israel Iran War :ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ મુસીબતમાં ગુજરાતીઓ
Dahod news: સુરત જિલ્લા બાદ દાહોદમાં પશુઓને બચાવવા માટે ગયેલ ગૌરક્ષકો પર કરાયો જીવલેણ હુમલો
US-Israel Iran War : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad digital arrest Scam: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતી બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર..
Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે
વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે
કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાંથી આઉટ? કેપ્ટને મેચ વિનર બોલરને કેમ બેસાડ્યો બહાર, જાણો વિગતે
કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાંથી આઉટ? કેપ્ટને મેચ વિનર બોલરને કેમ બેસાડ્યો બહાર, જાણો વિગતે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
Embed widget