શોધખોળ કરો

NEET 2022 Date: નીટ પરીક્ષાની તારીખ થઈ જાહેર, આ તારીખ સુધીમાં કરાવો રજિસ્ટ્રેશન

NEET Exam date: નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા વય મર્યાદા હટાવવાથી, આ વખતે ટેસ્ટ માટે અરજદારોની સંખ્યામાં વધારો થવાની ધારણા છે.

NEET 2022 Date: નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે NEET UG 2022 પરીક્ષા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ સત્તાવાર વેબસાઇટ nta.ac.in અને neet.nta.nic.in પર NEET નોટિફિકેશન બહાર પાડ્યું છે. NEETની પરીક્ષા 17 જુલાઈએ લેવામાં આવશે. પરીક્ષા બપોરે 2 થી 5:30 સુધી યોજાશે. આ પરીક્ષા માટેનું રજીસ્ટ્રેશન આજથી શરૂ થઈ ગયું છે. રસ ધરાવતા અને લાયક વિદ્યાર્થીઓ 6 મેની રાત્રે 11:50 સુધી આ પરીક્ષા માટે નોંધણી કરાવી શકે છે. જણાવી દઈએ કે હાલમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ એડમિટ કાર્ડ જારી કરવાની તારીખ જાહેર કરી નથી. પરીક્ષા માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 6 મે, 2022 છે.

આ રીતે નોંધણી કરો

  •  સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જાઓ.
  • વેબસાઇટ પર આપેલ NEET(UG)-2022 માટે નોંધણી માટેની લિંક પર ક્લિક કરો.
  • હવે નામ, માતા-પિતાનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ અને અન્ય માહિતી સબમિટ કરીને લોગીન જનરેટ કરો.
  •  હવે મેઈન પેજ પર પાછા જઈને લોગ ઇન કરો.
  • લૉગ ઇન કર્યા પછી, એપ્લિકેશન ફોર્મ ભરો.
  • ફોટો અપલોડ કરો અને સહી કરો.
  •  અરજી ફી સબમિટ કરો.
  •  તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરજીની પ્રિન્ટ લો.

આ વખતે વધી શકે પરીક્ષાર્થીની સંખ્યા

ભારતમાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની NEET એ એકમાત્ર પ્રવેશ પરીક્ષા છે. દર વર્ષે, લગભગ 15 લાખ તબીબી ઉમેદવારો આ વધુ સહભાગી પરીક્ષામાં ભાગ લે છે. નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા વય મર્યાદા હટાવવાથી, આ વખતે ટેસ્ટ માટે અરજદારોની સંખ્યામાં વધારો થવાની ધારણા છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

ખુશખબરી! SBI માં આ વર્ષે થશે 12 હજાર નવી ભરતી, ચેરમેને આપ્યા મોટા સંકેત 
ખુશખબરી! SBI માં આ વર્ષે થશે 12 હજાર નવી ભરતી, ચેરમેને આપ્યા મોટા સંકેત 
SBIની મોટી જાહેરાત, 12 હજાર કર્મચારીઓની કરશે ભરતી, 250 નવી શાખાઓ ખોલવાની પણ યોજના
SBIની મોટી જાહેરાત, 12 હજાર કર્મચારીઓની કરશે ભરતી, 250 નવી શાખાઓ ખોલવાની પણ યોજના
India Post GDS Recruitment 2026: 25,000થી વધુ ખાલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત, 31 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન શરૂ
India Post GDS Recruitment 2026: 25,000થી વધુ ખાલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત, 31 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન શરૂ
નીતિ આયોગનો મોટો ખુલાસો: BA, BSc અને BCom ની ડિગ્રીઓથી નથી મળતી નોકરી, જાણો કેમ?
નીતિ આયોગનો મોટો ખુલાસો: BA, BSc અને BCom ની ડિગ્રીઓથી નથી મળતી નોકરી, જાણો કેમ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ
Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
PM Modi in Navsari : ‘નમો કમલમ’ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વંદે માતરમ' દરમિયાન બેસી રહ્યાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ગૃહમાં વિવાદ
'વંદે માતરમ' દરમિયાન બેસી રહ્યાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ગૃહમાં વિવાદ
અમેરિકા- ઈરાન યુદ્ધની અસર શેરમાર્કેટ ફરી ધડામ, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
અમેરિકા- ઈરાન યુદ્ધની અસર શેરમાર્કેટ ફરી ધડામ, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, ભાજપના મેન્ડેટને મોટો ઝટકો
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, ભાજપના મેન્ડેટને મોટો ઝટકો
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ
અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ
Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
અંબાજી મંદિરના શિખર પર હવે 5 મીટરથી મોટી નહિં ચઢે ધજા, ભાદરવી પૂનમ મેળા પહેલા ટ્રસ્ટનો નિર્ણય
અંબાજી મંદિરના શિખર પર હવે 5 મીટરથી મોટી નહિં ચઢે ધજા, ભાદરવી પૂનમ મેળા પહેલા ટ્રસ્ટનો નિર્ણય
Embed widget