શોધખોળ કરો

Railway Recruitment 2022: રેલ્વેમાં ભરતી બહાર પડી, 10 પાસ કરી શકશે અરજી, જાણો સંપૂર્ણ વિગતો

સત્તાવાર સૂચના અનુસાર, ગેટમેનની જગ્યાઓ પર ભરતી માટે, ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ધોરણ 10 અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

Railway Recruitment 2022: રેલ્વેમાં નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે સારા સમાચાર છે. રેલ્વેમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે એક નવી તક છે. રેલ્વે ભરતી સેલ, નોર્થ ઈસ્ટર્ન રેલ્વે, ગોરખપુર એ ગેટમેનની જગ્યા માટે ભૂતપૂર્વ સૈનિકો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. આ પ્રક્રિયા દ્વારા નોર્થ ઈસ્ટર્ન રેલ્વેમાં 300 થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. બધા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઉત્તર પૂર્વ રેલવે ભરતી 2022 માટે સત્તાવાર વેબસાઇટ ner.indianrailways.gov.in પર 20 ફેબ્રુઆરી 2022 અથવા તે પહેલાં ઑનલાઇન અરજી કરી શકે છે.

ખાલી જગ્યાઓ

આ પ્રક્રિયા દ્વારા નોર્થ ઈસ્ટર્ન રેલવેમાં ગેટમેનની 323 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં લખનૌ સેન્ટરની 188 અને ઇજ્જતનગર સેન્ટરની 135 જગ્યાઓ સામેલ છે. આ પોસ્ટ્સ પર પસંદ કરાયેલ ઉમેદવારોને ગ્રેડ પે 1800 (સ્તર 1) પગાર ધોરણની સમકક્ષ માનદ વેતન આપવામાં આવશે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ પદો માટે માત્ર ભૂતપૂર્વ સૈનિકો જ અરજી કરી શકે છે. વિગતવાર માહિતી માટે ઉમેદવારો સત્તાવાર સૂચના જોઈ શકે છે.

યોગ્યતા

સત્તાવાર સૂચના અનુસાર, ગેટમેનની જગ્યાઓ પર ભરતી માટે, ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ધોરણ 10 અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. આ ઉપરાંત, ભરતી માટે ઉમેદવારની ઉંમર 1 જુલાઈ, 2022 ના રોજ 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પસંદગી પ્રક્રિયા વિશે વાત કરીએ તો, આ પદો પર ભરતી માટે ઉમેદવારોની પસંદગી તેમની લશ્કરી સેવાના સમયગાળાના આધારે કરવામાં આવશે.

આ રીતે અરજી કરો

બધા પાત્ર ઉમેદવારો 20 ફેબ્રુઆરી 2022 સુધીમાં અધિકૃત વેબસાઇટ ner.indianrailways.gov.in પર ઉત્તર પૂર્વ રેલવે ગેટમેન ભરતી 2022 માટે ઑનલાઇન અરજી કરી શકે છે. જો ઓનલાઈન અરજીની નિર્ધારિત છેલ્લી તારીખ પહેલા પૂરતી સંખ્યામાં અરજીઓ પ્રાપ્ત થઈ જાય, તો આગળની ઓનલાઈન અરજી પણ બંધ થઈ શકે છે. વધુ વિગતો માટે ઉમેદવારો અધિકૃત વેબસાઇટ તપાસી શકે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget