શોધખોળ કરો

UPSC CDS Exam I 2022 Notification: યુપીએસસી સીડીએસ I 2022 પરીક્ષા માટે આજે જ કરો અરજી, 11 જાન્યુઆરી છે અંતિમ તારીખ

​UPSC: પરીક્ષા માટે નોંધણી પ્રક્રિયા સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર શરૂ થઈ ગઈ છે.

UPSC CDS Exam I 2022 યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા UPSC CDS I 2022 પરીક્ષા માટેની સૂચના બહાર પાડવામાં આવી છે. સૂચના મુજબ 341 ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન મોડ દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે. આ સાથે, આ પરીક્ષા માટે નોંધણી પ્રક્રિયા સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર શરૂ થઈ ગઈ છે.

સૂચના અનુસાર, UPSC CDS I 2022 10 એપ્રિલ, 2022 ના રોજ યોજાશે. એનડીએ I પરીક્ષા સાથે 11મી જાન્યુઆરી 2022ના રોજ સાંજે 6 વાગ્યે અરજી ફોર્મ સબમિટ થશે. બહાર પાડવામાં આવેલ ખાલી જગ્યાઓ કામચલાઉ છે અને કોઈપણ સમયે બદલી શકાય છે. ભરતી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

વર્ષમાં બે વખત પરીક્ષા લેવામાં આવે છે

આ પરીક્ષા ભારતીય મિલિટરી એકેડમી, ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી, ઈન્ડિયન નેવલ એકેડેમી અને એરફોર્સ એકેડેમીમાં ભરતી માટે લેવામાં આવે છે. પરીક્ષા દર વર્ષે બે વાર લેવામાં આવે છે. બીજી પરીક્ષા માટેનું જાહેરનામું પછીથી બહાર પાડવામાં આવશે.  ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી ડિગ્રી ધરાવતો હોવો જોઈએ. જોકે, ઈન્ડિયન નેવલ એકેડમી માટે આ ડિગ્રી એન્જિનિયરિંગની હોવી જોઈએ. જ્યારે, એરફોર્સ એકેડેમી માટે, ઉમેદવારોએ 10+2 સ્તરે ભૌતિકશાસ્ત્ર અને ગણિતનો અભ્યાસ કર્યો હોવો જોઈએ.

અરજી ફી કેટલી છે

ઉમેદવારોએ રૂ.200 ફી જમા કરાવવાની રહેશે. ફીની ચુકવણી SBI ની કોઈપણ શાખામાં રોકડ જમા કરીને અથવા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની નેટ બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરીને અથવા Visa/Master/Rupay ક્રેડિટ/ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને કરી શકાય છે. મહિલા/SC/ST ઉમેદવારોને ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
Embed widget