શોધખોળ કરો

ESE Exam 2023 : UPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સંખ્યામાં કર્યો વધારો

સૂચનામાં આપવામાં આવેલી માહિતી અનુસાર ઈંડિયન સ્કિલ ડેવલપમેંટ સર્વિસ, ગ્રુપ એ એક્ઝાનના માધ્યમથીએન્જિનિયરિંગ સર્વિસએક્ઝામ 2023માં દસ જગ્યાઓ ઉમેરી દેવામાં આવી છે.

UPSC ESE Exam 2023 Vacancies Increased: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ એન્જિનિયરિંગ સર્વિસ પરીક્ષા (UPSC ESE પરીક્ષા 2023) માટે કુલ વેકેંસીની સંખ્યામાં વધારો કર્યો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની અધિકૃત વેબસાઇટ પર આ સંદર્ભમાં એક નોટિસ બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવારો એન્જિનિયરિંગ સર્વિસ એક્ઝામ આપી રહ્યા છે તેઓ વેબસાઇટની મુલાકાત લઈને સત્તાવાર માહિતી જોઈ શકે છે. આમ કરવા માટે UPSCની સત્તાવાર  upsc.gov.in વેબસાઇટ છે. 

નોટિસમાં શું? 

સૂચનામાં આપવામાં આવેલી માહિતી અનુસાર ઈંડિયન સ્કિલ ડેવલપમેંટ સર્વિસ, ગ્રુપ એ એક્ઝાનના માધ્યમથીએન્જિનિયરિંગ સર્વિસએક્ઝામ 2023માં દસ જગ્યાઓ ઉમેરી દેવામાં આવી છે. આ ઉમેરા બાદ ખાલી જગ્યાઓની કુલ સંખ્યા વધીને 337 થઈ ગઈ છે. જાણો કે આ એક ટેન્ટેટિવ ​​નંબર છે. 14 સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવેલી નોટિસમાં ખાલી જગ્યાઓની સંખ્યા 327 હતી. જેમાં દસ ખાલી જગ્યાઓનો ઉમેરો કરાયા બાદ કુલ સંખ્યા વધીને 337 થઈ ગઈ છે.

લાયકાત તો યથાવત જ રહેશે

ISDS, ગ્રૂપ A દ્વારા ESE પરીક્ષા 2023 માટે અરજી કરવાની યોગ્યતા એ જ રહેશે જે અગાઉની સૂચનામાં આપવામાં આવી હતી. આ નોટિસ 14 સપ્ટેમ્બર 2022ના રોજ બહાર પાડવામાં આવી હતી. તેમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા હજુ પણ લાગુ રહેશે.

ESE શિડ્યુલ પણ બહાર પડાયું

દરમિયાન UPSC ESE પરીક્ષા 2023નું શેડ્યૂલ પણ બહાર પાડવામાં આવ્યું છે. પરીક્ષા 19 ફેબ્રુઆરી 2023 ના રોજ બે શિફ્ટમાં લેવામાં આવશે. પ્રથમ શિફ્ટ સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધીની રહેશે. આ શિફ્ટમાં જનરલ સ્ટડીઝ અને એન્જિનિયરિંગ એપ્ટિટ્યુડ પેપર વન કે જે ઓબ્જેક્ટિવ પ્રકારનું હશે તેનું આયોજન કરવામાં આવશે.

જ્યારે બીજી શિફ્ટનું આયોજન બપોરે 2 થી 5 દરમિયાન કરવામાં આવશે. આ પેપર પણ હેતુલક્ષી હશે અને તેમાં સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ એન્જિનિયરિંગ (પેપર ટુ)નું આયોજન કરવામાં આવશે.

SBI માં નોકરી મેળવવાનો શાનદાર મોકો, આ તારીખ સુધી ચાલશે ભરતી અભિયાન

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ SBIમાં 65 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી અભિયાન સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની જગ્યા પર ભરતી માટે હાથ ધરવામાં આવી રહ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો SBIની અધિકૃત સાઇટ sbi.co.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. આ અભિયાન માટે નોંધણી પ્રક્રિયા 22 નવેમ્બરથી શરૂ થઈ છે. જેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 ડિસેમ્બર 2022 નક્કી કરવામાં આવી છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
Embed widget