શોધખોળ કરો

UPSC એ લોન્ચ કર્યું નવું એપ્લિકેશન પોર્ટલ, હવે અરજી પ્રક્રિયા થશે વધુ સરળ

હવે UPSCની બધી પરીક્ષાઓમાં ભાગ લેવા માટે ઉમેદવારોએ આ નવા પોર્ટલ મારફતે અરજી કરવી પડશે

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ ઉમેદવારોની સુવિધા માટે એક મોટો નિર્ણય લીધો છે અને 28 મે 2025થી એક નવું એપ્લિકેશન પોર્ટલ શરૂ કર્યું છે. હવે UPSCની બધી પરીક્ષાઓમાં ભાગ લેવા માટે ઉમેદવારોએ આ નવા પોર્ટલ દ્વારા અરજી કરવી પડશે. તેનો હેતુ અરજી પ્રક્રિયાને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવાનો છે.

અત્યાર સુધી ચાલતી વન ટાઈમ રજીસ્ટ્રેશન (OTR) સિસ્ટમ બંધ કરવામાં આવી છે. હવે ઉમેદવારોએ https://upsconline.nic.in પર જઈને સીધા અરજી કરવી પડશે અને અહીં તેમના દસ્તાવેજો પણ અપલોડ કરવા પડશે. આ ફેરફાર કમિશન દ્વારા ખાસ કરીને CDS પરીક્ષા-II, 2025 અને NDA અને NA-II, 2025 જેવી પરીક્ષાઓ સાથે લાગુ કરવામાં આવ્યો છે, જેનું નોટિફિકેશન પણ 28 મે ના રોજ જાહેર કરવામાં આવ્યું છે.

નવા પોર્ટલની વિશેષતા શું છે?

UPSC એ માહિતી આપી છે કે આ નવા પોર્ટલને ચાર ભાગોમાં વહેંચવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓને અરજી કરતી વખતે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

ખાતું બનાવવું (Account Creation)  - ઉમેદવારો પહેલા તેમની પ્રોફાઇલ બનાવી શકે છે.

નોંધણી(Registration) - આ દ્વારા મૂળભૂત માહિતી ભરીને પ્રોફાઇલ તૈયાર કરવામાં આવશે.

કોમન એપ્લિકેશન ફોર્મ(Common Application Form) - બધી પરીક્ષાઓ માટે સામાન્ય વિગતો અહીં ભરવાની રહેશે.

પરીક્ષા વિશિષ્ટ વિભાગ (Exam Specific Section) -ચોક્કસ પરીક્ષા માટે સૂચના મુજબ જરૂરી માહિતી ભરવાની રહેશે.

સમય અને ઝંઝટમાંથી રાહત

યુપીએસસીનું કહેવું છે કે આ નવી સિસ્ટમ વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીની ઉતાવળથી બચાવશે. હવે ઉમેદવારો જ્યારે ઇચ્છે ત્યારે પ્રથમ ત્રણ ભાગ ભરી શકે છે અને કોઈપણ પરીક્ષાની સૂચના આવતાની સાથે જ તેઓ ચોથા ભાગમાં જઈને અરજી પૂર્ણ કરી શકે છે. આનાથી સમય પણ બચશે અને અરજી કરવાનો અનુભવ પહેલા કરતા સારો રહેશે.

ઓળખ માટે આધાર કાર્ડ જરૂરી છે

આયોગે એવું પણ સૂચન કર્યું છે કે બધા ઉમેદવારો અરજી કરતી વખતે તેમના ઓળખ પુરાવા તરીકે આધાર કાર્ડનો ઉપયોગ કરે. આનાથી તેમની ઓળખ સરળતાથી પુષ્ટી થશે અને કોઈપણ દસ્તાવેજમાં ભૂલ થવાની શક્યતા રહેશે નહીં. ઉપરાંત, આધાર સંબંધિત માહિતી બધી પરીક્ષાઓમાં કાયમી રેકોર્ડ તરીકે રહેશે.                       

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
Embed widget