શોધખોળ કરો

ક્યા દિવસે આવશે CBSEના ધોરણ 10 અને 12નું પરિણામ? જાણો આ સંબંધિત તમામ ડિટેઇલ્સ

CBSE Results 2025: સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ એપ્રિલના પહેલા અઠવાડિયામાં પૂર્ણ થઈ ગઈ છે. હવે લાખો ઉમેદવારો તેમના પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ એપ્રિલના પહેલા અઠવાડિયામાં પૂર્ણ થઈ ગઈ છે. હવે લાખો ઉમેદવારો તેમના પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા અને ઘણી વેબસાઇટ્સ પર એવી અટકળો ચાલી રહી હતી કે CBSE બોર્ડ પરીક્ષાના પરિણામો 20 એપ્રિલે જાહેર કરી શકે છે. પરંતુ એવું થયું નહીં અને રાહ જોવાનો સમય લાંબો થયો. આજે અમે તમને જણાવીશું કે CBSE તેના પરિણામો જાહેર કરવામાં હજુ કેટલા દિવસ લેશે અને ક્યારે જાહેર થવાની શક્યતા છે.

પરિણામો ક્યારે જાહેર થશે?

CBSE ધોરણ 10 અને 12 ના પરિણામની સત્તાવાર તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ છેલ્લા વર્ષોના ટ્રેડ્સ અને મીડિયા અહેવાલો મુજબ, પરિણામ મે મહિનાના પહેલા કે બીજા અઠવાડિયામાં જાહેર થવાની સંભાવના છે. આ માટે તમારે છેલ્લા કેટલાક વર્ષોની તારીખો જોવી પડશે જે આ પ્રમાણે છે. જોકે, પરિણામ ક્યારે અને કયા દિવસે જાહેર થશે તે જાણવા માટે તમારે CBSE વેબસાઇટ અને સોશિયલ મીડિયા પેજ સાથે સંપૂર્ણપણે જોડાયેલા રહેવું પડશે. જોકે બોર્ડે હજુ સુધી આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી.

આ છેલ્લા ત્રણ વર્ષનો ટ્રેન્ડ છે!

2022માં પરીક્ષાઓ 26 એપ્રિલે સમાપ્ત થઈ હતી અને 22 જૂલાઈએ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 2023માં પરીક્ષાઓ 5 એપ્રિલે સમાપ્ત થઈ હતી, જ્યારે પરિણામો 12 એપ્રિલે જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જો આપણે 2024 અને 2025ની વાત કરીએ તો પરીક્ષાઓ 2 એપ્રિલના રોજ સમાપ્ત થઈ હતી અને પરિણામો અનુક્રમે 13 મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. તો આ વર્ષે પરીક્ષાઓ 4 એપ્રિલના રોજ પૂરી થઈ હતી, તેથી અપેક્ષિત પરિણામ મે મહિનાના બીજા અઠવાડિયામાં આવી શકે છે.

પરિણામો જાહેર થયા પછી તમે તેમને આ વેબસાઇટ્સ પર ચકાસી શકો છો.

https://cbseresults.nic.in

https://results.cbse.nic.in

https://cbse.gov.in

ડિજીલોકર (માર્કશીટ માટે)

શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે એક ગોલ્ડન તક છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ની નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ UGC NET જૂન 2025 માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ પરીક્ષા જૂનિયર રિસર્ચ ફેલોશિપ (JRF) અને આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ માટે લેવામાં આવે છે. રસ ધરાવતા ઉમેદવારો 7 મે 2025 સુધી NTA ની સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.ac.in પર જઈને અરજી કરી શકે છે.

આ વખતે UGC NET પરીક્ષા 21 જૂનથી 30 જૂન દરમિયાન કમ્પ્યુટર આધારિત મોડ (CBT) માં લેવામાં આવશે. આ પરીક્ષા કુલ 85 વિષયોમાં લેવામાં આવશે. NTA એ ઉમેદવારોને અરજી કરતી વખતે સાચી માહિતી ભરવાની સલાહ આપી છે, કારણ કે તમામ અપડેટ્સ ફક્ત રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇમેઇલ પર જ મોકલવામાં આવશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

SBIની મોટી જાહેરાત, 12 હજાર કર્મચારીઓની કરશે ભરતી, 250 નવી શાખાઓ ખોલવાની પણ યોજના
SBIની મોટી જાહેરાત, 12 હજાર કર્મચારીઓની કરશે ભરતી, 250 નવી શાખાઓ ખોલવાની પણ યોજના
India Post GDS Recruitment 2026: 25,000થી વધુ ખાલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત, 31 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન શરૂ
India Post GDS Recruitment 2026: 25,000થી વધુ ખાલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત, 31 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન શરૂ
નીતિ આયોગનો મોટો ખુલાસો: BA, BSc અને BCom ની ડિગ્રીઓથી નથી મળતી નોકરી, જાણો કેમ?
નીતિ આયોગનો મોટો ખુલાસો: BA, BSc અને BCom ની ડિગ્રીઓથી નથી મળતી નોકરી, જાણો કેમ?
8મા પગાર પંચ પછી બેંક ક્લાર્કના પગારમાં થશે બમ્પર વધારો, જાણો કેટલી મળશે નવી સેલરી
8મા પગાર પંચ પછી બેંક ક્લાર્કના પગારમાં થશે બમ્પર વધારો, જાણો કેટલી મળશે નવી સેલરી

વિડિઓઝ

Bhavnagar | ભાવનગરના સીદસર નજીક આધેડ પર હથિયારથી હુમલો, ચોરીનો ખોટો આરોપ લગાવી હુમલો કર્યાનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'
Hun To Bolish : હું તો બોલીશ : ડખો 'વહીવટ'નો
Kinjal Rabari Video: સિંગર કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો? અપહરણ મામલે શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
Ahmedabad: હડતાળના બહાને અમદાવાદને રિક્ષાચાલકોએ લીધુ બાનમાં,પોલીસની હાજરીમાં બન્યા બેફામ
Ahmedabad: હડતાળના બહાને અમદાવાદને રિક્ષાચાલકોએ લીધુ બાનમાં,પોલીસની હાજરીમાં બન્યા બેફામ
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
Embed widget