શોધખોળ કરો

ક્યા દિવસે આવશે CBSEના ધોરણ 10 અને 12નું પરિણામ? જાણો આ સંબંધિત તમામ ડિટેઇલ્સ

CBSE Results 2025: સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ એપ્રિલના પહેલા અઠવાડિયામાં પૂર્ણ થઈ ગઈ છે. હવે લાખો ઉમેદવારો તેમના પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ એપ્રિલના પહેલા અઠવાડિયામાં પૂર્ણ થઈ ગઈ છે. હવે લાખો ઉમેદવારો તેમના પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા અને ઘણી વેબસાઇટ્સ પર એવી અટકળો ચાલી રહી હતી કે CBSE બોર્ડ પરીક્ષાના પરિણામો 20 એપ્રિલે જાહેર કરી શકે છે. પરંતુ એવું થયું નહીં અને રાહ જોવાનો સમય લાંબો થયો. આજે અમે તમને જણાવીશું કે CBSE તેના પરિણામો જાહેર કરવામાં હજુ કેટલા દિવસ લેશે અને ક્યારે જાહેર થવાની શક્યતા છે.

પરિણામો ક્યારે જાહેર થશે?

CBSE ધોરણ 10 અને 12 ના પરિણામની સત્તાવાર તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ છેલ્લા વર્ષોના ટ્રેડ્સ અને મીડિયા અહેવાલો મુજબ, પરિણામ મે મહિનાના પહેલા કે બીજા અઠવાડિયામાં જાહેર થવાની સંભાવના છે. આ માટે તમારે છેલ્લા કેટલાક વર્ષોની તારીખો જોવી પડશે જે આ પ્રમાણે છે. જોકે, પરિણામ ક્યારે અને કયા દિવસે જાહેર થશે તે જાણવા માટે તમારે CBSE વેબસાઇટ અને સોશિયલ મીડિયા પેજ સાથે સંપૂર્ણપણે જોડાયેલા રહેવું પડશે. જોકે બોર્ડે હજુ સુધી આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી.

આ છેલ્લા ત્રણ વર્ષનો ટ્રેન્ડ છે!

2022માં પરીક્ષાઓ 26 એપ્રિલે સમાપ્ત થઈ હતી અને 22 જૂલાઈએ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 2023માં પરીક્ષાઓ 5 એપ્રિલે સમાપ્ત થઈ હતી, જ્યારે પરિણામો 12 એપ્રિલે જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જો આપણે 2024 અને 2025ની વાત કરીએ તો પરીક્ષાઓ 2 એપ્રિલના રોજ સમાપ્ત થઈ હતી અને પરિણામો અનુક્રમે 13 મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. તો આ વર્ષે પરીક્ષાઓ 4 એપ્રિલના રોજ પૂરી થઈ હતી, તેથી અપેક્ષિત પરિણામ મે મહિનાના બીજા અઠવાડિયામાં આવી શકે છે.

પરિણામો જાહેર થયા પછી તમે તેમને આ વેબસાઇટ્સ પર ચકાસી શકો છો.

https://cbseresults.nic.in

https://results.cbse.nic.in

https://cbse.gov.in

ડિજીલોકર (માર્કશીટ માટે)

શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે એક ગોલ્ડન તક છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ની નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ UGC NET જૂન 2025 માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ પરીક્ષા જૂનિયર રિસર્ચ ફેલોશિપ (JRF) અને આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ માટે લેવામાં આવે છે. રસ ધરાવતા ઉમેદવારો 7 મે 2025 સુધી NTA ની સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.ac.in પર જઈને અરજી કરી શકે છે.

આ વખતે UGC NET પરીક્ષા 21 જૂનથી 30 જૂન દરમિયાન કમ્પ્યુટર આધારિત મોડ (CBT) માં લેવામાં આવશે. આ પરીક્ષા કુલ 85 વિષયોમાં લેવામાં આવશે. NTA એ ઉમેદવારોને અરજી કરતી વખતે સાચી માહિતી ભરવાની સલાહ આપી છે, કારણ કે તમામ અપડેટ્સ ફક્ત રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇમેઇલ પર જ મોકલવામાં આવશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
8th Pay Commission પર ફરી મૂંઝવણ, જાણો કોણે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર?
8th Pay Commission પર ફરી મૂંઝવણ, જાણો કોણે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર?
CBSEએ જાહેર કરી ધોરણ 10 બોર્ડની પરીક્ષાની માર્કિંગ ગાઈડલાઈન
CBSEએ જાહેર કરી ધોરણ 10 બોર્ડની પરીક્ષાની માર્કિંગ ગાઈડલાઈન
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
8th Pay Commission પર ફરી મૂંઝવણ, જાણો કોણે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર?
8th Pay Commission પર ફરી મૂંઝવણ, જાણો કોણે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર?
CBSEએ જાહેર કરી ધોરણ 10 બોર્ડની પરીક્ષાની માર્કિંગ ગાઈડલાઈન
CBSEએ જાહેર કરી ધોરણ 10 બોર્ડની પરીક્ષાની માર્કિંગ ગાઈડલાઈન
Cyber Crime:  હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
Cyber Crime: હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
પ્રથમવાર ફક્ત સાત દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા નીતિશ કુમાર, જાણો અગાઉ નવ વખત ક્યારે CM બન્યા??
પ્રથમવાર ફક્ત સાત દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા નીતિશ કુમાર, જાણો અગાઉ નવ વખત ક્યારે CM બન્યા??
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Embed widget