શોધખોળ કરો

Exit polls 2019: લોકસભા ચૂંટણીમાં હંમેશા સાચા નથી પડ્યા સર્વે, જુઓ આંકડા

ચાણક્યએ એનડીએને 340 સીટ મળવાનો અંદાજ લગાવ્યો હતો અને ભાજપને 291 આપી હતી, જ્યારે ભાજપે 282 સીટ પર જીત મેળવી હતી.

નવી દિલ્હીઃ એક્ઝિટ પોલ પર જો વિશ્વાસ કરવામાં આવે તો મોદી સરકાર ફરી સત્તામાં આવી રહી છે. પરંતુ ભૂતકાળમાં જોઈએ તો ચૂંટણી સર્વે એજન્સીઓનું અનુમાન ખરેખર પરિણમની નજકી પણ નથી પહોંચી શક્યા. વર્ષ 2014મં એનડીએ મોદી લહેર પર સવાર થઈને 336 સીટ સાથે સત્તામાં આવી હતી. પરંતુ એ પહેલા થયેલા સર્વેમાં માત્રે ટુડેઝ ચાણક્યએ જ એનડીએનો આંકડો 300ની પાર જવાનો અંદાજ લગાવ્યો હતો. તેને છોડીને બાકી બધાના અંદાજ ખોટા સાબિત પડ્યા હતા. Exit polls 2019: લોકસભા ચૂંટણીમાં હંમેશા સાચા નથી પડ્યા સર્વે, જુઓ આંકડા ચાણક્યએ એનડીએને 340 સીટ મળવાનો અંદાજ લગાવ્યો હતો અને ભાજપને 291 આપી હતી, જ્યારે ભાજપે 282 સીટ પર જીત મેળવી હતી. એ ચૂંટમીમાં ટાઈમ્સ નાવે 249 સીટનો અંદાજ આપ્યો હતો. સીએનએન-આઈબીએન-સીએસડીએસ લોકનીતિએ એનડીએને 272-280ની વચ્ચેનો અંદાજ આપ્યો હતો. અન્ય અંદાજની વાત કરીએ તો હેડલાઈન્સ ટુડે અને ઇન્ડિયા ટીવી સી વોટરે એનડીએને ક્રશમઃ 261-283 અને 289 સીટ મળવાનો અંદાજ આપ્યો હતો. તેવી જ રીતે વર્ષ 2009માં બધાના અંદાજ ખોટા સાબિત પડ્યા હતા. એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું હતું કે, એનડીએ યૂપીએ પાસેથી સત્તા આંચકી લેશે, જ્યારે યૂપીએએ સત્તા પર પોતાની પકડ જાડવી રાખી અને કોંગ્રેસે 2004માં મળેલી 145 સીટની સામે વધીને 206 સુધી પહોંચી. Exit polls 2019: લોકસભા ચૂંટણીમાં હંમેશા સાચા નથી પડ્યા સર્વે, જુઓ આંકડા સ્ટાર ન્યૂઝ એસી નીલસનો અંદાજ હતો કે એનડીએને 197 સીટ મળશે, પરંતુ 159 સીટ જ મળી હતી. ટાઈમ્સ નાઉએ 183 સીટનો અંદાજ આપ્યો હતો. અન્ય સર્વેમાં એનડીટીવી અને હેડલાઈન્સ ટુડેએ એનડીએને ક્રશમઃ 177 અને 180 સીટનો અંદાજ આપ્યો હતો. વર્ષ 2004માં આઉટલુટ એમડીઆરએ અને સ્ટાર સી વોટરે અંદાજ લગાવ્યો હતો કે અટલ બિહારી વાજપેયી ભાજપની 275 અને એનડીએની 290 સીટ સાથે સત્તામાં વાપશી કરશે, પરંતુ એવું ન થયું. અન્ય મતદાન સર્વેમાં આજતક અને એનડીટીવીએ અંદાજ લગાવ્યો હતો કે એનડીએ કોંગ્રેસ કરતાં સારું પ્રદર્શન કરતાં 248થી 250 સીટ લઈ જશે, પરંતુ એ ખોટું સાબિત થયું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Game Zone Tragedy: રાજકોટ અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું મોત, રહેતો હતો આવા મહેલ જેવા મકાનમાં, જુઓ તસવીરો
રાજકોટ અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું મોત, રહેતો હતો આવા મહેલ જેવા મકાનમાં, જુઓ તસવીરો
PM Modi Exclusive Interview: ચૂંટણી પરિણામ અને એક્ઝિટ પોલના દિવસે PM મોદીની આવી હોય છે દિનચર્યા, ખુદ કર્યો ખુલાસો
PM Modi Exclusive Interview: ચૂંટણી પરિણામ અને એક્ઝિટ પોલના દિવસે PM મોદીની આવી હોય છે દિનચર્યા, ખુદ કર્યો ખુલાસો
Gandhinagar: રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય, NOC વગર ચાલતા ગેમઝોનના માલિક સામે ગુનો નોંધાશે
Gandhinagar: રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય, NOC વગર ચાલતા ગેમઝોનના માલિક સામે ગુનો નોંધાશે
Ayushman Card:  આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કેટલી હોવી જોઇએ તમારી વાર્ષિક આવક?
Ayushman Card: આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કેટલી હોવી જોઇએ તમારી વાર્ષિક આવક?
Advertisement
metaverse

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારની કઈ સિસ્ટમમાં સડો?PM Modi Exclusive | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સુપર એક્સક્લુઝીવ ઇન્ટરવ્યૂRajkot TRP Game Zone Fire | મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ ક્યારે? પ્રબુદ્ધ નાગરીકોએ શું કહ્યું?Gujarat Game Zone Rule | સરકારનો મોટો નિર્ણય | ગેરકાયદે ગેમ ઝોન ચલાવનારા હવે થશે જેલ ભેગા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Game Zone Tragedy: રાજકોટ અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું મોત, રહેતો હતો આવા મહેલ જેવા મકાનમાં, જુઓ તસવીરો
રાજકોટ અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું મોત, રહેતો હતો આવા મહેલ જેવા મકાનમાં, જુઓ તસવીરો
PM Modi Exclusive Interview: ચૂંટણી પરિણામ અને એક્ઝિટ પોલના દિવસે PM મોદીની આવી હોય છે દિનચર્યા, ખુદ કર્યો ખુલાસો
PM Modi Exclusive Interview: ચૂંટણી પરિણામ અને એક્ઝિટ પોલના દિવસે PM મોદીની આવી હોય છે દિનચર્યા, ખુદ કર્યો ખુલાસો
Gandhinagar: રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય, NOC વગર ચાલતા ગેમઝોનના માલિક સામે ગુનો નોંધાશે
Gandhinagar: રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય, NOC વગર ચાલતા ગેમઝોનના માલિક સામે ગુનો નોંધાશે
Ayushman Card:  આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કેટલી હોવી જોઇએ તમારી વાર્ષિક આવક?
Ayushman Card: આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કેટલી હોવી જોઇએ તમારી વાર્ષિક આવક?
એક, બે નહી પરંતુ સાત પ્રકારના પેન્શન આપે છે EPFO, આ રીતે ઉઠાવી શકશો લાભ
એક, બે નહી પરંતુ સાત પ્રકારના પેન્શન આપે છે EPFO, આ રીતે ઉઠાવી શકશો લાભ
Income Tax: ઈન્કમ ટેક્સ વિભાગે આપી ચેતવણી, પાન અને આધાર નથી કર્યા લિંક તો......
Income Tax: ઈન્કમ ટેક્સ વિભાગે આપી ચેતવણી, પાન અને આધાર નથી કર્યા લિંક તો......
'નયા ભારત કા નયા કાશ્મીર'.. રોહિત શેટ્ટીએ ખાસ વીડિયોમાં PM મોદી અને ગૃહ મંત્રાલયની કરી પ્રશંસા
'નયા ભારત કા નયા કાશ્મીર'.. રોહિત શેટ્ટીએ ખાસ વીડિયોમાં PM મોદી અને ગૃહ મંત્રાલયની કરી પ્રશંસા
Surat News: સુરતના હીરાબાગ મેઇન રોડ પર ભર ઉનાળે ચોમાસા જેવા સર્જાયા દ્રશ્યો, જાણો વિગત
સુરતના હીરાબાગ મેઇન રોડ પર ભર ઉનાળે ચોમાસા જેવા સર્જાયા દ્રશ્યો, જાણો વિગત
Embed widget