શોધખોળ કરો

Exit polls 2019: લોકસભા ચૂંટણીમાં હંમેશા સાચા નથી પડ્યા સર્વે, જુઓ આંકડા

ચાણક્યએ એનડીએને 340 સીટ મળવાનો અંદાજ લગાવ્યો હતો અને ભાજપને 291 આપી હતી, જ્યારે ભાજપે 282 સીટ પર જીત મેળવી હતી.

નવી દિલ્હીઃ એક્ઝિટ પોલ પર જો વિશ્વાસ કરવામાં આવે તો મોદી સરકાર ફરી સત્તામાં આવી રહી છે. પરંતુ ભૂતકાળમાં જોઈએ તો ચૂંટણી સર્વે એજન્સીઓનું અનુમાન ખરેખર પરિણમની નજકી પણ નથી પહોંચી શક્યા. વર્ષ 2014મં એનડીએ મોદી લહેર પર સવાર થઈને 336 સીટ સાથે સત્તામાં આવી હતી. પરંતુ એ પહેલા થયેલા સર્વેમાં માત્રે ટુડેઝ ચાણક્યએ જ એનડીએનો આંકડો 300ની પાર જવાનો અંદાજ લગાવ્યો હતો. તેને છોડીને બાકી બધાના અંદાજ ખોટા સાબિત પડ્યા હતા. Exit polls 2019: લોકસભા ચૂંટણીમાં હંમેશા સાચા નથી પડ્યા સર્વે, જુઓ આંકડા ચાણક્યએ એનડીએને 340 સીટ મળવાનો અંદાજ લગાવ્યો હતો અને ભાજપને 291 આપી હતી, જ્યારે ભાજપે 282 સીટ પર જીત મેળવી હતી. એ ચૂંટમીમાં ટાઈમ્સ નાવે 249 સીટનો અંદાજ આપ્યો હતો. સીએનએન-આઈબીએન-સીએસડીએસ લોકનીતિએ એનડીએને 272-280ની વચ્ચેનો અંદાજ આપ્યો હતો. અન્ય અંદાજની વાત કરીએ તો હેડલાઈન્સ ટુડે અને ઇન્ડિયા ટીવી સી વોટરે એનડીએને ક્રશમઃ 261-283 અને 289 સીટ મળવાનો અંદાજ આપ્યો હતો. તેવી જ રીતે વર્ષ 2009માં બધાના અંદાજ ખોટા સાબિત પડ્યા હતા. એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું હતું કે, એનડીએ યૂપીએ પાસેથી સત્તા આંચકી લેશે, જ્યારે યૂપીએએ સત્તા પર પોતાની પકડ જાડવી રાખી અને કોંગ્રેસે 2004માં મળેલી 145 સીટની સામે વધીને 206 સુધી પહોંચી. Exit polls 2019: લોકસભા ચૂંટણીમાં હંમેશા સાચા નથી પડ્યા સર્વે, જુઓ આંકડા સ્ટાર ન્યૂઝ એસી નીલસનો અંદાજ હતો કે એનડીએને 197 સીટ મળશે, પરંતુ 159 સીટ જ મળી હતી. ટાઈમ્સ નાઉએ 183 સીટનો અંદાજ આપ્યો હતો. અન્ય સર્વેમાં એનડીટીવી અને હેડલાઈન્સ ટુડેએ એનડીએને ક્રશમઃ 177 અને 180 સીટનો અંદાજ આપ્યો હતો. વર્ષ 2004માં આઉટલુટ એમડીઆરએ અને સ્ટાર સી વોટરે અંદાજ લગાવ્યો હતો કે અટલ બિહારી વાજપેયી ભાજપની 275 અને એનડીએની 290 સીટ સાથે સત્તામાં વાપશી કરશે, પરંતુ એવું ન થયું. અન્ય મતદાન સર્વેમાં આજતક અને એનડીટીવીએ અંદાજ લગાવ્યો હતો કે એનડીએ કોંગ્રેસ કરતાં સારું પ્રદર્શન કરતાં 248થી 250 સીટ લઈ જશે, પરંતુ એ ખોટું સાબિત થયું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.