શોધખોળ કરો

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં પહેલી વાર બધી જ બેઠક પર ચૂંટણી લડી રહી છે AAP, સર્વેમાં આટલી સીટ મળવાનો અંદાજ, સર્વેએ ચોંકાવ્યાં

Gujarat Assembly Election 2022: સર્વેમાં પહેલીવાર તમામ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીને કેટલી બેઠકો મળશે તેનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

Gujarat Assembly Election 2022: સર્વેમાં પહેલીવાર તમામ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીને કેટલી બેઠકો મળશે તેનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

2022 માટે તમામ પક્ષો સતત આયોજન કરી રહ્યા છે. AAP, BJP, કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોના નેતાઓ જાહેર સભાઓ અને રેલીઓ દ્વારા જનતાને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન વિવિધ ન્યૂઝ ચેનલો અલગ-અલગ સર્વે કરીને લોકોનો મૂડ જાણવાનો પ્રયાસ કરી રહી છે. સર્વેમાં ઘણા ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે.

રાજ્યમાં પહેલીવાર ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટી કેટલી સીટો પર જીત મેળવશે તે અંગે દરેકના મનમાં સવાલ છે. આજે અમે તમને જણાવીશું કે સર્વેના અંદાજ શું કહે છે. રિપબ્લિક ઈન્ડિયા અને P-MARQના ઓપિનિયન પોલમાં પહેલીવાર આમ આદમી પાર્ટી તમામ વિધાનસભા બેઠકો પર કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તેની આગાહી કરવામાં આવી છે. ચાલો સર્વેના પરિણામો જોઈએ

રાજ્યમાં કઇ પાર્ટીને કેટલી બેઠક

  • ભાજપ – 127- 140
  • કોગ્રેસ -  24 -36
  • આમઆદમી – 9થી 21
  • અન્ય – 0-2

કઇ પાર્ટીને કેટલા વોટ પ્રતિશત

  • બીજેપી – 46.2%
  • કોંગ્રેસ – 28.4%
  • આપ- 20.6%
  • અન્ય -4.8%

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન બે તબક્કામાં થશે, એક અને  5 ડિસેમ્બરે, જ્યારે મત ગણતરી હિમાચલ પ્રદેશની સાથે 8 ડિસેમ્બરે થશે. ગુજરાતની કુલ 182 સભ્યોની વિધાનસભા માટે પ્રથમ તબક્કામાં 89 બેઠકો અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. ગુજરાતમાં છેલ્લી છ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સતત જીત નોંધાવી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી.

Gujarat Election 2022: AAPના સ્ટાર પ્રચારક હરભજન સિંહ આજે ગજવશે સભા તો ભગવંતમાનનો યોજાશે રોડ શો

Gujarat Election 2022:Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાના મતદાનના હવે સાત દિવસ રહ્યાં બાકી રહ્યાં છે ત્યારે ભાજપના ગઢ પર જીત હાંસિલ કરવા આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે. આજે ભગવંત માન અને સ્ટાર પ્રચારક હરભજન સિંહ પ્રચાર  મેદાનમાં ઉતરશે.

હરભજન સિંહ આજે ગુજરાત પહોંચશે તેઓ આજે બાયડમાં  AAPના  ઉમેદવાર ચીનુ  પટેલ  માટે રોડ શો યોજશે અને બાદ  જનસભા ગજવશે, તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વ્યારામાં રોડ શો યોજશે. . AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી પણ આજે ગુજરાત આવી રહ્યા છે. તેઓ સાંજે 7 વાગ્યે ગોધરામાં જનસભાને સંબોધશે.

 PM મોદીનો આજે  આ 4 જિલ્લામાં ગજવશે સભા, તો યોગી આદિત્યનાથ  આ સ્થળે કરશે પ્રચાર

Gujarat Election2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ ગુજરાતને જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે.એક દિવસના વિરામ બાદ આજે મોદી 4 જિલ્લામાં ફરી પ્રચંડ પ્રચાર કરશે

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષSurat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget