શોધખોળ કરો

Lok Sabha Elections 2024: કોણ છે સંજય ટંડન? જેને કિરણ ખેરના બદલે બીજેપીએ ચંદીગઢથી આપી ટિકિટ

Sanjay Tondon: સંજય ટંડનના પિતા સ્વર્ગસ્થ બલરામ દાસ ટંડન ભાજપના વરિષ્ઠ નેતાઓમાં સામેલ હતા. જનસંઘની સ્થાપના વખતે પણ તેમણે મોટી ભૂમિકા ભજવી હતી

Chandigarh BJP Candidate Sanjay Tandon: ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે વધુ એક ઉમેદવારની યાદી જાહેર કરી છે. ચંદીગઢ લોકસભા સીટ પરથી ઉમેદવારની જાહેરાત કરતી વખતે ભાજપે સંજય ટંડનને ટિકિટ આપી છે અને બે વખતના સાંસદ કિરણ ખેરની ટિકિટ કાપી છે. જાણો કોણ છે ભાજપના ઉમેદવાર સંજય ટંડન.

સંજય ટંડન જાણીતા રાજનેતા સ્વર્ગસ્થ બલરામ દાસ ટંડનના પુત્ર છે અને ચંદીગઢની રાજનીતિનો મોટો ચહેરો પણ છે. સંજય ટંડનનો જન્મ 10 સપ્ટેમ્બર 1963ના રોજ અમૃતસરમાં થયો હતો. અહીંથી જ તેમનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થયું હતું. સંજય ટંડન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છે. તેઓ વર્ષ 1986માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા અને 'એસ ટંડન એન્ડ એસોસિએટ્સ' નામથી તેમની પ્રેક્ટિસ ચલાવી રહ્યા છે.

સંજય ટંડન ચંદીગઢ ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે

 સંજય ટંડનની ચંદીગઢની રાજનીતિ અને લોકો પર સારી પકડ છે. એટલા માટે પાર્ટીએ તેમને ચંદીગઢ બીજેપીના અધ્યક્ષ પણ બનાવ્યા. તેમણે 9 વર્ષ સુધી પ્રમુખ પદની જવાબદારી નિભાવી અને તેથી અહીં ભાજપની સ્થિતિ ઘણી મજબૂત રહી. હાલ તેઓ હિમાચલ પ્રદેશના સહ-પ્રભારી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે.

સંજય ટંડનના પિતા બલરામ દાસ ટંડન ભાજપના અગ્રણી નેતા હતા

સંજય ટંડનના પિતા સ્વર્ગસ્થ બલરામ દાસ ટંડન ભાજપના વરિષ્ઠ નેતાઓમાં સામેલ હતા. જનસંઘની સ્થાપના વખતે પણ તેમણે મોટી ભૂમિકા ભજવી હતી. જ્યારે બલરામ દલ ટંડનનું અવસાન થયું ત્યારે તેઓ છત્તીસગઢના રાજ્યપાલ હતા. બલરામ દાસ ટંડન પંજાબના કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે.

સંજય ટંડન લેખક પણ છે

રાજનીતિમાં સામેલ થવાની સાથે સંજય ટંડન એક લેખક પણ છે. તેણે પત્ની પ્રિયા ટંડન સાથે મળીને સાત પુસ્તકો લખ્યા છે. આમાં સૂર્યપ્રકાશ શ્રેણીનો સમાવેશ થાય છે - જેમ કે રવિવાર માટે સૂર્યકિરણ, સોમવાર માટે સૂર્યકિરણો... વગેરે. આ પુસ્તકોમાં સત્યસાઈ બાબાના ઉપદેશો અને ટૂંકી વાર્તાઓ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો

વિડિઓઝ

Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?
Hun To Bolish : હું તો બોલીશ : જીમમાં પ્રેમના નામે પ્રપંચ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
Embed widget