શોધખોળ કરો

2024 લોકસભા ચૂંટણીમાં ભાજપે કેટલી સીટો જીતવાનો નક્કી કર્યો લક્ષ્ય, હવે કયા રાજ્યો પર આપશે ધ્યાન, જાણો વિગત

નરેન્દ્ર મોદી 30 મેના રોજ બીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે પરંતુ તે પહેલા પાર્ટીએ અત્યારથી જ આગામી લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે.

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં ભાજપે ભવ્ય જીત મેળવતા 303 બેઠક પર કબજો કર્યો હતો. નરેન્દ્ર મોદી 30 મેના રોજ બીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે પરંતુ તે પહેલા પાર્ટીએ અત્યારથી જ આગામી લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. આંધ્રપ્રદેશ અને ત્રિપુરાના ઈનચાર્જ સુનીલ દેઓધરના જણાવ્યા મુજબ પાર્ટીએ 2024 લોકસભા ચૂંટણીમાં 333 સીટો જીતવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. 2014માં ભાજપે 282 સીટ જીતી હતી અને 2019માં 300ને પાર કરી ગઈ હતી. RSSથી ભાજપમાં આવેલા રણનીતિકારે કહ્યું કે, અમારી કોર ટીમ પશ્ચિમ બંગાળથી લઈ તમિલનાડુ સુધી ફેલાયેલી છે. જો અમારે 2024માં 333ના આંકડા સુધી પહોંચવું હશે તો આ ઉપરાંત બીજા રાજ્યો પર ધ્યાન આપવું પડશે. હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, મિશન 333 ત્યારે જ શક્ય બનશે જ્યારે બીજેપી સતત લોકોની અપેક્ષા મુજબના કામો કરશે અને સ્થાનિક ભાષાને મહત્વ આપશે. મેં તેલુગુ શીખવાનું શરૂ કર્યું છે અને બંગાળી પર પ્રભુત્વ મેળવી લીધું છે. જેના કારણે આ રાજ્યોમાં પક્ષને મજબૂત કરવામાં વધારે મદદ મળશે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે કર્ણાટકની 28માંથી 25, તેલંગાણામાં 17માંથી 4 સીટો જીતી હતી. પરંતુ તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં એક પણ સીટ જીતી શકી નહોતી. જ્યારે પશ્ચિમ બંગાળમાં 2માંથી 18 સીટ જીતી હતી. દેઓધરે કહ્યું કે, કર્ણાટક જાણીતું અને ભાજપનો ગઢ હોવાના કારણે અહીં સારો દેખાવ કર્યો છે. જ્યારે તમિલનાડુ, તેલંગાણામાં અમારી આટલી પહોંચ ન હોવાના કારણે ધાર્યા મુજબનું પરિણામ લાવી શક્યા નથી. પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણના પાંચ રાજ્યોમાં ભાજપે આગળની રણનીતિ નક્કી કરવા મીટિંગ શરૂ કરી દીધી છે. કેરળમાં ભાજપને ત્રણ સીટ મળવાની આશા હતી. અહીં પક્ષને 12.9% વોટ શેર મળ્યો હતો અને થિરુવનંતપુરમ સીટ જીતવાની સંભાવના હતી પરંતુ તેમ થયું નથી. આંધ્રપ્રદેશમાં પક્ષને માત્ર 0.9% વોટ મળ્યા, જ્યારે નોટાને 1.49% મત મળ્યા હતા. પાર્ટી દ્વારા અહીંયા ત્રણ વરિષ્ઠ નેતાઓને મોકલીને ફીડબેક મંગાવશે. જે બાદ પદાધિકારીઓ અને ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. તેલંગાણા અને તમિલનાડુમાં પાર્ટી જાતિ આધારિત મતદારો પર ધ્યાન કેન્દ્રીત કરશે. અલ્પેશ ઠાકોરે કર્યો મોટો દાવો, કોંગ્રેસમાંથી 15થી 17 ધારાસભ્યો આપી શકે છે રાજીનામું MPની રાજનીતિમાં ઉથલ-પાથલ, BSP ધારાસભ્યએ કહ્યું- બીજેપીએ મને મંત્રી પદ અને 50 કરોડ રૂપિયાની ઓફર કરી
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget