શોધખોળ કરો

Assembly Election Results: ગોવા, UP અને મણિપુરમાં શિવસેનાની સ્થિતિ દયનીય, NOTAથી પણ ઓછા મત મળ્યા

મણિપુરમાં શિવસેનાએ છ બેઠકો પર ચૂંટણી લડી હતી. પૂર્વોત્તર રાજ્યમાં NOTAને 0.54 ટકા વોટ મળ્યા જ્યારે શિવસેનાને 0.34 ટકા વોટ મળ્યા હતા.

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ પણ શિવસેનાની પોલ ખોલી દીધી છે. ચૂંટણી પંચના આંકડા દર્શાવે છે કે ગોવા, ઉત્તર પ્રદેશ, મણિપુરમાં શિવસેનાને NOTA કરતા ઓછા મત મળ્યા છે. NCP અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને મહારાષ્ટ્રમાં સત્તામાં રહેલી શિવસેનાએ આ ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી લડી હતી, પરંતુ તેનો કારમો પરાજય થયો હતો.

ગોવામાં શિવસેનાએ 10 સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. તમામ ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો છે. Cortalim (55 મતો), Quepem (66), Vasco-da-Gama (71) અને Sanquelim (99), શિવસેનાના ઉમેદવારોને 100થી ઓછા મત મળ્યા હતા.  ગોવામાં NOTAને કુલ મતદાનના 1.12 ટકા મત મળ્યા છે જ્યારે શિવસેનાને માત્ર 0.18 ટકા મત મળ્યા છે.

મણિપુરમાં શિવસેનાએ છ બેઠકો પર ચૂંટણી લડી હતી. પૂર્વોત્તર રાજ્યમાં NOTAને 0.54 ટકા વોટ મળ્યા જ્યારે શિવસેનાને 0.34 ટકા વોટ મળ્યા હતા.  ઉત્તર પ્રદેશમાં ગુરુવાર સાંજ સુધી શિવસેનાને 0.03 ટકા વોટ મળ્યા જ્યારે NOTAને 0.69 ટકા વોટ મળ્યા હતા. શિવસેનાના નિરાશાજનક પ્રદર્શન અંગે શિવસેનાના મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે જણાવ્યું હતું કે તેમની પાર્ટીને NOTA કરતા ઓછા મત મળ્યા કારણ કે તેની પાસે (ચલણી) નોટોની અછત હતી.

સંજય રાઉતે કહ્યું હતું કે શિવસેનાને NOTA કરતા ઓછા મત મળ્યા કારણ કે અમે ભાજપ દ્વારા ઉપયોગમાં લેવાતી 'નોટ' મેનેજ કરી શક્યા નથી. છતાં અમે ગોવા અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડ્યા. અમારી લડાઈ ચાલુ રહેશે. જીત કે હાર એ અંત નથી, શરૂઆત છે. અમે કામ કરવાનું ચાલુ રાખીશું.

 

સરકારે લૉન્ચ કરેલી UPI123Pay શું છે, નાના લોકોને પૈસા ટ્રાન્સફર કરવામાં કઇ રીતે કરે છે મદદ, જાણો આખી પ્રૉસેસ.............

Holashtak 2022: આજથી હોળાષ્ઠક શરૂ,આ શુભ કાર્ય કરવા વર્જિત, જાણો ક્ઇ તારીખથી કરી શકશો માંગલિક કાર્ય

તમારું આધાર કાર્ડ તમને છેતરપિંડીથી બચાવશે, બસ આ કામ કરવું પડશે

શ્રીલંકા સામેની ડે-નાઇટ ટેસ્ટમાં આ બે ઘાતક ખેલાડીઓને રમાડશે રોહિત શર્મા, કોની જગ્યાએ કોને લેવાશે ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
Embed widget