શોધખોળ કરો

‘રાહુલ ગાંધીને શંકર ભગવાનની જેમ ઝેર પીવડાવો’ આવું ભાજપના કયા દિગ્ગજ નેતાએ નિવેદન આપ્યું, જાણો વિગત

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે, ત્યારે બન્ને પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ અવાર-નવાર એકબીજા પર આક્ષેપ પ્રતિ-આક્ષેપો કરી રહ્યા છે. બારડોલીમાં ભાજપના નેતા ગણપત વસાવાએ કોંગ્રેસને આડે હાથ લેતાં આકરાં પ્રહારો કર્યા હતાં. જેમાં ખાસ કરીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આકરી ઝાટકણી કાઢી હતી. ‘રાહુલ ગાંધીને શંકર ભગવાનની જેમ ઝેર પીવડાવો’ આવું ભાજપના કયા દિગ્ગજ નેતાએ નિવેદન આપ્યું, જાણો વિગત બારડોલીમાં એક કાર્યક્રમમાં ગણપત વસાવાએ રાહુલ ગાંધીને લઈને આપેલા નિવેદનથી વિવાદ ઉભો થયો છે. ગણપત વસાવાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીને શંકર ભગવાનની જેમ 500 ગ્રામ ઝેર પીવડાવો. ઝેર પીવડાવ્યા બાદ જીવે તો આપણે શંકર ભગવાન માની લઈશું. આ નિવેદનથી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ રોષ ભરાયા છે. ‘રાહુલ ગાંધીને શંકર ભગવાનની જેમ ઝેર પીવડાવો’ આવું ભાજપના કયા દિગ્ગજ નેતાએ નિવેદન આપ્યું, જાણો વિગત
આ નિવેદન પર હોબાળો થતાં જાણવા મળી રહ્યું છે કે, અગાઉ સોશિયલ મીડિયા પર કોંગ્રેસના રાહુલ ગાંધીને લઈને અનેક કોમેન્ટો થઈ હતી. એક કોમેન્ટમાં રાહુલ ગાંધી શિવ અવતાર હોવાની વાત થઇ હતી, જેના પર અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. ત્યારબાદ ગણપત વસાવાએ આ પોસ્ટના માધ્યમથી બારડોલીમાં આ નિવેદન આપ્યું હોવાની વાત જણાવી હતી. ‘રાહુલ ગાંધીને શંકર ભગવાનની જેમ ઝેર પીવડાવો’ આવું ભાજપના કયા દિગ્ગજ નેતાએ નિવેદન આપ્યું, જાણો વિગત કોંગ્રેસે આ નિવેદન બાદ હોબાળો થતાં તેમણે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના અહેવાલના માધ્યમથી મેં આ નિવેદન આપ્યું હતું. આ મારું કોઈ અંગત નિવેદન નથી. હું તો જનતા સામે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટની વાત કરતો હતો. તેમણે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં શિવ અવતારને લઈને વાયરલ થઈ રહેલી પોસ્ટમાં એક યૂઝર્સે પોતાનું નિવેદન આપ્યું હતું કે, રાહુલ ગાંધીને 500 ગ્રામ ઝેર આપી દો, ચૂંટણી સુધી સમય કાઢી નાખે તો હમેં માની લઇશું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

16 મહિના પછી પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત, ફ્રાન્સમાં યોજાશે મહાબેઠક! જુઓ વીડિયો
16 મહિના પછી પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત, ફ્રાન્સમાં યોજાશે મહાબેઠક! જુઓ વીડિયો
આવતીકાલનું હવામાનઃ 17 જૂને દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો ગુજરાતમાં ક્યારે મેઘમેહર?
આવતીકાલનું હવામાનઃ 17 જૂને દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો ગુજરાતમાં ક્યારે મેઘમેહર?
આધાર કાર્ડ નાગરિકતા કે ઉંમરનો પુરાવો નથી, સુપ્રીમ કોર્ટની કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ
આધાર કાર્ડ નાગરિકતા કે ઉંમરનો પુરાવો નથી, સુપ્રીમ કોર્ટની કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ
ચોમાસાની રાહ જોતા ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર: ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું?
ચોમાસાની રાહ જોતા ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર: ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું?

વિડિઓઝ

Narmada BJP : દારૂના વેપલામાં ભાજપના નેતાઓની સંડોવણીનો આરોપ
Ambalal Patel: ગુજરાતમાં કઈ તારીખથી થશે ચોમાસાનું આગમન? અંબાલાલ પટેલની મોટી આગાહી
US Plane Crash : અમેરિકામાં વાયુસેનાનું વિમાન ક્રેશ, 8 લોકોના મોત
Gujarat Rain : કચ્છ અને પાટણના વાતાવરણમાં પલટો, સવારે પડ્યું વરસાદી ઝાપટું
Monsoon 2026 : સેટેલાઇટ તસવીરમાં ચોમાસાના વાદળ ગાયબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 મહિના પછી પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત, ફ્રાન્સમાં યોજાશે મહાબેઠક! જુઓ વીડિયો
16 મહિના પછી પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત, ફ્રાન્સમાં યોજાશે મહાબેઠક! જુઓ વીડિયો
આવતીકાલનું હવામાનઃ 17 જૂને દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો ગુજરાતમાં ક્યારે મેઘમેહર?
આવતીકાલનું હવામાનઃ 17 જૂને દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો ગુજરાતમાં ક્યારે મેઘમેહર?
આધાર કાર્ડ નાગરિકતા કે ઉંમરનો પુરાવો નથી, સુપ્રીમ કોર્ટની કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ
આધાર કાર્ડ નાગરિકતા કે ઉંમરનો પુરાવો નથી, સુપ્રીમ કોર્ટની કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ
ચોમાસાની રાહ જોતા ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર: ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું?
ચોમાસાની રાહ જોતા ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર: ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું?
ગુજરાતમાં ભેળસેળિયાઓ પર તવાઈ: 5.89 કરોડનું નકલી ઘી-તેલ ઝડપાયું! સરકારનું મોટું ઓપરેશન
ગુજરાતમાં ભેળસેળિયાઓ પર તવાઈ: 5.89 કરોડનું નકલી ઘી-તેલ ઝડપાયું! સરકારનું મોટું ઓપરેશન
ક્રૂડ ઓઈલ 20% સસ્તું થયું: ભારતમાં પેટ્રોલ-ડીઝલ કઈ તારીખથી સસ્તા થશે?
ક્રૂડ ઓઈલ 20% સસ્તું થયું: ભારતમાં પેટ્રોલ-ડીઝલ કઈ તારીખથી સસ્તા થશે?
Weather Update: દેશમાં અલ નિનો કારણે નબળું પડી શકે છે ચોમાસું, જાણો કોણે આપી ચેતવણી 
Weather Update: દેશમાં અલ નિનો કારણે નબળું પડી શકે છે ચોમાસું, જાણો કોણે આપી ચેતવણી 
Telegram Ban News: કેન્દ્ર સરકારે ટેલિગ્રામ પર મુક્યો અસ્થાયી પ્રતિબંધ, NEET રી-એક્ઝામ વચ્ચે મોટો નિર્ણય
Telegram Ban News: કેન્દ્ર સરકારે ટેલિગ્રામ પર મુક્યો અસ્થાયી પ્રતિબંધ, NEET રી-એક્ઝામ વચ્ચે મોટો નિર્ણય
Embed widget