શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

અભિનેતા અરબાઝ ખાન કયો પ્રશ્ન સાંભળતાં જ ભડક્યો? જાણો વિગત

ટૂંક સમયમાં અરબાઝ ખાન જ્યોર્જિયા સાથે લગ્ન કરશે. હાલમાં એક ઈન્ટરવ્યુમાં અરબાઝને જ્યારે લગ્ન અંગે સવાલ પુછવામાં આવ્યો ત્યારે તે ખૂબ જ ભડકી ઉઠ્યો

મુંબઈ: બોલિવુડ અભિનેતા અરબાઝ ખાન હાલ તેની ફિલ્મ દબંગ-3ને લઈને ખુબ જ વ્યસ્ત જોવા મળી રહ્યો છે. જોકે અરબાઝ તેની ફિલ્મ કરતા વધારે તેની અંગત લાઈફને લઈને બહુ જ ચર્ચામા જોવા મળતો હોય છે. અભિનેત્રી મલાઈકા અરોરા સાથે તેના સંબંધો હોય કે પછી ઈટાલિયન ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની ક્યારેય અરબાજ કોઈ વાત છુપાવવા માંગતો નથી આજ કારણે તે સોશિયલ મીડિયામાં છવાયેલો રહે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ટૂંક સમયમાં અરબાઝ ખાન જ્યોર્જિયા સાથે લગ્ન કરશે. હાલમાં એક ઈન્ટરવ્યુમાં અરબાઝને જ્યારે લગ્ન અંગે સવાલ પુછવામાં આવ્યો ત્યારે તે ખૂબ જ ભડકી ઉઠ્યો હતો. અભિનેતા અરબાઝ ખાન કયો પ્રશ્ન સાંભળતાં જ ભડક્યો? જાણો વિગત અરબાઝ ખાને કહ્યું હતું કે, આવા સમાચાર માત્ર ભ્રમણા ફેલાવવા માટે અને મીડિયામાં છવાઈ જવા માટે ફેલાવવામાં આવતા હોય છે. અરબાઝે કહ્યુ હતું કે, હું ડેટ કરી રહ્યો છું તેનો મતલબ એ નથી કે અમે લોકો લગ્ન કરવા જઈ રહ્યા છીએ. અભિનેતા અરબાઝ ખાન કયો પ્રશ્ન સાંભળતાં જ ભડક્યો? જાણો વિગત અરબાઝ ભડક્યાં બાદ બોલ્યો હતો કે, હું જ્યાં પણ જાઉં છું એક જ સવાલ કરવામાં આવે છે. અભિનેતાએ આ સવાલના જવાબમાં કહ્યું હતું કે, તમને આવી વાત કોણ આવીને કહે છે મારા માતા-પિતાએ તમને આ માહિતી આપી કે હું લગ્ન કરવાનો છું. મારા ભાઈઓએ આવું કહ્યું મારી બહેને કહ્યું કે મારા અંગત મિત્રે તમને માહિતી આપી. મને પણ જણાવજો કે, તમને આવી માહિતી કોણ આપી જાય છે. અભિનેતા અરબાઝ ખાન કયો પ્રશ્ન સાંભળતાં જ ભડક્યો? જાણો વિગત એક્ટરે આગળ કહ્યું હતું કે, અમે જરૂરથી આ સંબંધને આગળ લઈ જઈશું પણ થોડો સમય આપો. હજુ તો શરૂઆત છે ત્યાં મને પુછવામાં આવે છે કે, તમે આ સંબંધથી ખુશ છો કે નથી? જ્યાં સુધી મારા લગ્નનો સવાલ છે હું સૌને આમંત્રણ આપીશ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
Embed widget