શોધખોળ કરો

દર્શકો માટે ખુશખબર, ‘રામાયણ’ અને ‘મહાભારત’ બાદ હવે દૂરદર્શન પર ટૂંકમાં શરૂ થશે આ સીરિયલ

રામાયણ અને મહાભારતના પુનઃ પ્રસારણ બાદ સતત એવી માંગ ઉઠી રહી હતી કે રામાનંદ સાગર દ્વારા નિર્મિત ટીવી સીરિયલ શ્રી કૃષ્ણ ને ફરીથી શરૂ કરવામાં આવે.

નવી દિલ્હીઃ લોકડાઉને કારણે દૂરદર્શન પર જૂની અને જાણીતી ટીવી સીરિયલ્સનું પ્રસારણ કરવામાં આવીરહ્યું છે. આ શો દર્શકોને ખૂબ જ પસંદ આવીરહ્યો છે અને ટીઆરપીના નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. હવે આ યાદીમાં જાણીતી ટીવી સીરિયલ ‘શ્રી કૃષ્ણા’નું નામ સામેલ થઈ ગયું છે. હવે ટૂંકમાં જ દૂરદર્શન પર ‘શ્રી કૃષ્ણા’ને પ્રસારિત કરવામાં આવશે. આ વાતની જાણકારી પ્રસાર ભારતીએ ટ્વીટ કરીને આપી છે. પ્રસાર ભારતીએ પોતાના સત્તાવાર એકાઉન્ટથી ટ્વીટ કરીને લખ્યું, ‘શ્રી કૃષ્ણા’નું પ્રસારણ ડીડી નેશનલ પર ટૂંકમાં જ કરવામાં આવશે. તેની સાથે જ તેણે હેશટેગ સ્ટે હોમનો પણ ઉપયોગ કર્યો. પ્રસાર ભારતીએ આ જાણકારીની સાથે એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં ‘શ્રી કૃષ્ણા’ની લીલાઓને દર્શાવી છે. દર્શકો ‘શ્રી કૃષ્ણા’ના ટાવી પર ફરીથી પ્રસારિત થવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને કમેન્ટ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે. રામાયણ અને મહાભારતના પુનઃ પ્રસારણ બાદ સતત એવી માંગ ઉઠી રહી હતી કે રામાનંદ સાગર દ્વારા નિર્મિત ટીવી સીરિયલ શ્રી કૃષ્ણ ને ફરીથી શરૂ કરવામાં આવે. લૉકડાઉન દરમિયાન શરૂ થયેલી બંને સીરિયલોએ દૂરદર્શનને ટીઆરપી રેન્કિંગમાં ટૉપ બેસાડી દીધું છે. હવે લોકોની ભારે માંગ બાદ દૂરદર્શન ટૂંક સમયમાં ‘શ્રી કૃષ્ણ’ શરૂ કરવા જઈ રહ્યું છે. નોંધનીય છે કે, આ સીરિયલ 1993માં દૂરદર્શનની મેટ્રો ચેનલ પર પ્રસારિત થઈ હતી અને ત્યારબાદ 1996માં દૂરદર્શન પર પ્રસારિત થઈ હતી. શૉમાં કૃષ્ણનું પાત્ર સર્વદમન ડી. બેનર્જીએ નિભાવ્યું હતું. સર્વદમન બેનર્જીને આ શૉથી ઘણી લોકપ્રિયતા મળી હતી. લૉકો તેમને સાચે જ ભગવાન કૃષ્ણ સમજવા લાગ્યા હતા. તેઓ રામાયણ, અર્જુન, જય ગંગા મૈયા એન ઓમ નમઃ શિવાય જેવી પૌરાણિક કથા આધારિત સીરિયલોમાં પણ જોવા મળ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડૉનાલ્ડ ટ્રમ્પ ક્યારે આવશે ભારત ? અમેરિકી રાજદૂતે PM મોદી-ટ્રમ્પની મિત્રતાને લઈ કહી મોટી વાત
ડૉનાલ્ડ ટ્રમ્પ ક્યારે આવશે ભારત ? અમેરિકી રાજદૂતે PM મોદી-ટ્રમ્પની મિત્રતાને લઈ કહી મોટી વાત
પતંગરસિયાઓ માટે મોટા સમાચાર! ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન, અંબાલાલ પટેલની મોટી આગાહી
પતંગરસિયાઓ માટે મોટા સમાચાર! ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન, અંબાલાલ પટેલની મોટી આગાહી
Modi-Merz Meet LIVE Updates: ભારત- જર્મની વચ્ચે થયા અનેક કરાર, PM મોદીએ કહ્યુ- 'બંન્ને દેશો વચ્ચેના સંબંધો થઈ રહ્યા છે મજબૂત'
Modi-Merz Meet LIVE Updates: ભારત- જર્મની વચ્ચે થયા અનેક કરાર, PM મોદીએ કહ્યુ- 'બંન્ને દેશો વચ્ચેના સંબંધો થઈ રહ્યા છે મજબૂત'
Gold Silver: સોના અને ચાંદીના ભાવમાં ભડકો! જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ ભાવ
Gold Silver: સોના અને ચાંદીના ભાવમાં ભડકો! જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

Ambalal Patel Forecast on Uttarayan : ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન? અંબાલાલ પટેલની મોટી આગાહી
PM Modi Speech: ભારત- જર્મની વચ્ચેના CEO કોન્ફરન્સમાં PMનું સંબોધન | abp Asmita LIVE
Kite Festival 2026: PM મોદી-જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે પતંગ ચગાવ્યો
PM Modi Meet German Chancellor: PM મોદી-ફ્રેડરિક મર્ઝે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અર્પણ
Surat Police : તરછોડાયેલી બાળકીનો પરિવાર બની સુરત પોલીસ, બાળકીનું નામ રખાયું 'હસ્તી'

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડૉનાલ્ડ ટ્રમ્પ ક્યારે આવશે ભારત ? અમેરિકી રાજદૂતે PM મોદી-ટ્રમ્પની મિત્રતાને લઈ કહી મોટી વાત
ડૉનાલ્ડ ટ્રમ્પ ક્યારે આવશે ભારત ? અમેરિકી રાજદૂતે PM મોદી-ટ્રમ્પની મિત્રતાને લઈ કહી મોટી વાત
પતંગરસિયાઓ માટે મોટા સમાચાર! ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન, અંબાલાલ પટેલની મોટી આગાહી
પતંગરસિયાઓ માટે મોટા સમાચાર! ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન, અંબાલાલ પટેલની મોટી આગાહી
Modi-Merz Meet LIVE Updates: ભારત- જર્મની વચ્ચે થયા અનેક કરાર, PM મોદીએ કહ્યુ- 'બંન્ને દેશો વચ્ચેના સંબંધો થઈ રહ્યા છે મજબૂત'
Modi-Merz Meet LIVE Updates: ભારત- જર્મની વચ્ચે થયા અનેક કરાર, PM મોદીએ કહ્યુ- 'બંન્ને દેશો વચ્ચેના સંબંધો થઈ રહ્યા છે મજબૂત'
Gold Silver: સોના અને ચાંદીના ભાવમાં ભડકો! જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ ભાવ
Gold Silver: સોના અને ચાંદીના ભાવમાં ભડકો! જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ ભાવ
IND vs NZ: કોમેન્ટ્રી દરમિયાન સંજય બાંગરનું નિવેદન બન્યું વિવાદનું કારણ, ભાષાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
IND vs NZ: કોમેન્ટ્રી દરમિયાન સંજય બાંગરનું નિવેદન બન્યું વિવાદનું કારણ, ભાષાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
ન્યૂઝીલેન્ડ વનડે શ્રેણીમાંથી બહાર થયો વોશિંગ્ટન સુંદર,આ ધાકડ ખેલાડીની પહેલીવાર થઈ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી
ન્યૂઝીલેન્ડ વનડે શ્રેણીમાંથી બહાર થયો વોશિંગ્ટન સુંદર,આ ધાકડ ખેલાડીની પહેલીવાર થઈ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી
PSLV-C62 Mission: ISROનું PSLV C62 મિશન નિષ્ફળ, રોકેટે બદલી દિશા
PSLV-C62 Mission: ISROનું PSLV C62 મિશન નિષ્ફળ, રોકેટે બદલી દિશા
PM મોદીનું જર્મન યુનિવર્સિટીને આમંત્રણ, બન્ને દેશો વચ્ચે ગાંધીનગરમાં થયા ઐતિહાસિક કરારો
PM મોદીનું જર્મન યુનિવર્સિટીને આમંત્રણ, બન્ને દેશો વચ્ચે ગાંધીનગરમાં થયા ઐતિહાસિક કરારો
Embed widget