શોધખોળ કરો

દર્શકો માટે ખુશખબર, ‘રામાયણ’ અને ‘મહાભારત’ બાદ હવે દૂરદર્શન પર ટૂંકમાં શરૂ થશે આ સીરિયલ

રામાયણ અને મહાભારતના પુનઃ પ્રસારણ બાદ સતત એવી માંગ ઉઠી રહી હતી કે રામાનંદ સાગર દ્વારા નિર્મિત ટીવી સીરિયલ શ્રી કૃષ્ણ ને ફરીથી શરૂ કરવામાં આવે.

નવી દિલ્હીઃ લોકડાઉને કારણે દૂરદર્શન પર જૂની અને જાણીતી ટીવી સીરિયલ્સનું પ્રસારણ કરવામાં આવીરહ્યું છે. આ શો દર્શકોને ખૂબ જ પસંદ આવીરહ્યો છે અને ટીઆરપીના નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. હવે આ યાદીમાં જાણીતી ટીવી સીરિયલ ‘શ્રી કૃષ્ણા’નું નામ સામેલ થઈ ગયું છે. હવે ટૂંકમાં જ દૂરદર્શન પર ‘શ્રી કૃષ્ણા’ને પ્રસારિત કરવામાં આવશે. આ વાતની જાણકારી પ્રસાર ભારતીએ ટ્વીટ કરીને આપી છે. પ્રસાર ભારતીએ પોતાના સત્તાવાર એકાઉન્ટથી ટ્વીટ કરીને લખ્યું, ‘શ્રી કૃષ્ણા’નું પ્રસારણ ડીડી નેશનલ પર ટૂંકમાં જ કરવામાં આવશે. તેની સાથે જ તેણે હેશટેગ સ્ટે હોમનો પણ ઉપયોગ કર્યો. પ્રસાર ભારતીએ આ જાણકારીની સાથે એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં ‘શ્રી કૃષ્ણા’ની લીલાઓને દર્શાવી છે. દર્શકો ‘શ્રી કૃષ્ણા’ના ટાવી પર ફરીથી પ્રસારિત થવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને કમેન્ટ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે. રામાયણ અને મહાભારતના પુનઃ પ્રસારણ બાદ સતત એવી માંગ ઉઠી રહી હતી કે રામાનંદ સાગર દ્વારા નિર્મિત ટીવી સીરિયલ શ્રી કૃષ્ણ ને ફરીથી શરૂ કરવામાં આવે. લૉકડાઉન દરમિયાન શરૂ થયેલી બંને સીરિયલોએ દૂરદર્શનને ટીઆરપી રેન્કિંગમાં ટૉપ બેસાડી દીધું છે. હવે લોકોની ભારે માંગ બાદ દૂરદર્શન ટૂંક સમયમાં ‘શ્રી કૃષ્ણ’ શરૂ કરવા જઈ રહ્યું છે. નોંધનીય છે કે, આ સીરિયલ 1993માં દૂરદર્શનની મેટ્રો ચેનલ પર પ્રસારિત થઈ હતી અને ત્યારબાદ 1996માં દૂરદર્શન પર પ્રસારિત થઈ હતી. શૉમાં કૃષ્ણનું પાત્ર સર્વદમન ડી. બેનર્જીએ નિભાવ્યું હતું. સર્વદમન બેનર્જીને આ શૉથી ઘણી લોકપ્રિયતા મળી હતી. લૉકો તેમને સાચે જ ભગવાન કૃષ્ણ સમજવા લાગ્યા હતા. તેઓ રામાયણ, અર્જુન, જય ગંગા મૈયા એન ઓમ નમઃ શિવાય જેવી પૌરાણિક કથા આધારિત સીરિયલોમાં પણ જોવા મળ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Hero Vida એ બાળકો માટે લોન્ચ કરી ધાંસુ બાઈક, સિંગલ ચાર્જમાં ચાલશે 3 કલાક, જાણો કિંમત
Hero Vida એ બાળકો માટે લોન્ચ કરી ધાંસુ બાઈક, સિંગલ ચાર્જમાં ચાલશે 3 કલાક, જાણો કિંમત
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
Embed widget