શોધખોળ કરો

કૃષ્ણા રાજકપૂરને અમિતાભ, કાજોલ, સંજય દત્ત સહિત આ સેલિબ્રિટીએ આપી શ્રદ્ધાંજલિ, જુઓ તસવીરો

1/15
87 વર્ષીય કૃષ્ણા રાજ કપૂરને ઓગસ્ટમાં સાઉથ મુંબઇ સ્થિત એક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. થોડાક દિવસો બાદ તેમને ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત બરાબર ન હતી અને હોસ્પિટલમાં સારવાર ચાલતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
87 વર્ષીય કૃષ્ણા રાજ કપૂરને ઓગસ્ટમાં સાઉથ મુંબઇ સ્થિત એક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. થોડાક દિવસો બાદ તેમને ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત બરાબર ન હતી અને હોસ્પિટલમાં સારવાર ચાલતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
2/15
કપૂર પરિવારના જમાઈ સૈફ અલી ખાન.
કપૂર પરિવારના જમાઈ સૈફ અલી ખાન.
3/15
4/15
મુંબઇઃ બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને નિર્દેશક રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની વયે સોમવારે સવારે નિધન થયું હતું. આ દુઃખદ સમાચાર આવતા જ બોલીવુડમાં શોકની લાગણી ફરી વળી હતી. કૃષ્ણા રાજકપૂરના નિધનના સમાચાર સાંભળી બોલીવુડ સેલિબ્રિટી તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપવા આવી પહોંચ્યા હતા.
મુંબઇઃ બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને નિર્દેશક રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની વયે સોમવારે સવારે નિધન થયું હતું. આ દુઃખદ સમાચાર આવતા જ બોલીવુડમાં શોકની લાગણી ફરી વળી હતી. કૃષ્ણા રાજકપૂરના નિધનના સમાચાર સાંભળી બોલીવુડ સેલિબ્રિટી તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપવા આવી પહોંચ્યા હતા.
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
કૃષ્ણા રાજ કપૂરના પુત્ર અને અભિનેતા રણધીર કપૂરે મીડિયાને જણાવ્યું કે, કાર્ડિયેક અરેસ્ટ (cardiac arrest)ના કારણે આજે સવારે 5 વાગે મારી માતાનું નિધન થઇ ગયુ.
કૃષ્ણા રાજ કપૂરના પુત્ર અને અભિનેતા રણધીર કપૂરે મીડિયાને જણાવ્યું કે, કાર્ડિયેક અરેસ્ટ (cardiac arrest)ના કારણે આજે સવારે 5 વાગે મારી માતાનું નિધન થઇ ગયુ.
12/15
13/15
અમિતાભ બચ્ચન, સંજય દત્ત, કાજોલ, રાની મુખર્જી, આલિયા ભટ્ટ, કરન જોહર  સહિત અનેક સેલિબ્રિટીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
અમિતાભ બચ્ચન, સંજય દત્ત, કાજોલ, રાની મુખર્જી, આલિયા ભટ્ટ, કરન જોહર સહિત અનેક સેલિબ્રિટીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
14/15
અમિતાભ બચ્ચન પુત્રી શ્વેતા નંદા સાથે કૃષ્ણા રાજકપૂરના અંતિમ દર્શનાર્થે આવ્યા હતા.
અમિતાભ બચ્ચન પુત્રી શ્વેતા નંદા સાથે કૃષ્ણા રાજકપૂરના અંતિમ દર્શનાર્થે આવ્યા હતા.
15/15
કૃષ્ણા રાજ કપૂરે વર્ષ 1946માં રાજકપૂર સાથે લગ્ન કર્યા હતા. બન્નેના ત્રણ પુત્રો, રણધીર કપૂર, ઋષિ કપૂર અને રાજીવ કપૂર તથા બે પુત્રીઓ રિતૂ નંદા અને રીમા જૈન છે.
કૃષ્ણા રાજ કપૂરે વર્ષ 1946માં રાજકપૂર સાથે લગ્ન કર્યા હતા. બન્નેના ત્રણ પુત્રો, રણધીર કપૂર, ઋષિ કપૂર અને રાજીવ કપૂર તથા બે પુત્રીઓ રિતૂ નંદા અને રીમા જૈન છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
મોંઘી EMIથી મળશે રાહત,RBI એ 5 વર્ષ પછી રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો
મોંઘી EMIથી મળશે રાહત,RBI એ 5 વર્ષ પછી રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો
Gujarat: કાતિલ ઠંડીનું મોજુ ફરી આવશે, આગામી 48 કલાક ભારે, જાણો આજે ક્યાં કેટલું નોંધાયુ તાપમાન
Gujarat: કાતિલ ઠંડીનું મોજુ ફરી આવશે, આગામી 48 કલાક ભારે, જાણો આજે ક્યાં કેટલું નોંધાયુ તાપમાન
Rain: ભારે પવનો સાથે માવઠું થવાની અંબાલાલની આગાહી, કેટલા જિલ્લામાં ક્યાં પડશે કમોસમી વરસાદ ?જાણો
Rain: ભારે પવનો સાથે માવઠું થવાની અંબાલાલની આગાહી, કેટલા જિલ્લામાં ક્યાં પડશે કમોસમી વરસાદ ?જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel:ભારે પવન સાથે માવઠાની કરાઈ આગાહી, ક્યાં ક્યાં ખાબકશે વરસાદ?Income Tax Bill: કેન્દ્રીય કેબિનેટમાં ઈન્કમ ટેક્સ બિલની મંજૂરીને લઈને મોટા સમાચાર, જુઓ વીડિયોમાંBig Breaking: મધ્યમ વર્ગને મોટી રાહત, RBIએ રેપોરેટમાં કર્યો ઘટાડો | Abp AsmitaCM Bhupendra Patel:કુંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લગાવશે આસ્થાની ડુબકી | Mahakumbh 2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
મોંઘી EMIથી મળશે રાહત,RBI એ 5 વર્ષ પછી રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો
મોંઘી EMIથી મળશે રાહત,RBI એ 5 વર્ષ પછી રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો
Gujarat: કાતિલ ઠંડીનું મોજુ ફરી આવશે, આગામી 48 કલાક ભારે, જાણો આજે ક્યાં કેટલું નોંધાયુ તાપમાન
Gujarat: કાતિલ ઠંડીનું મોજુ ફરી આવશે, આગામી 48 કલાક ભારે, જાણો આજે ક્યાં કેટલું નોંધાયુ તાપમાન
Rain: ભારે પવનો સાથે માવઠું થવાની અંબાલાલની આગાહી, કેટલા જિલ્લામાં ક્યાં પડશે કમોસમી વરસાદ ?જાણો
Rain: ભારે પવનો સાથે માવઠું થવાની અંબાલાલની આગાહી, કેટલા જિલ્લામાં ક્યાં પડશે કમોસમી વરસાદ ?જાણો
Heart Attack: દુકાનમાં કામ કરતો યુવાન ઓચિંતો ઢળી પડ્યો, રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એક મોત
Heart Attack: દુકાનમાં કામ કરતો યુવાન ઓચિંતો ઢળી પડ્યો, રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એક મોત
Uddhav Thackeray Big Setback: મહારાષ્ટ્રમાં ‘ખેલા હોવે’! ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, શું 6 સાંસદો છોડશે સાથ?
Uddhav Thackeray Big Setback: મહારાષ્ટ્રમાં ‘ખેલા હોવે’! ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, શું 6 સાંસદો છોડશે સાથ?
Sonu Sood: બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર,લાખો રુપિયાની છેતરપીંડીનો છે કેસ
Sonu Sood: બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર,લાખો રુપિયાની છેતરપીંડીનો છે કેસ
PM Kisan Yojna: પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ તારીખે આવશે બેન્ક એકાઉન્ટમાં, ફટાફટ કરો આ કામ
PM Kisan Yojna: પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ તારીખે આવશે બેન્ક એકાઉન્ટમાં, ફટાફટ કરો આ કામ
Embed widget