શોધખોળ કરો

આર્યન કેસમાં કઇ વાત છુપાવી રાખવાને લઇને અમિત શાહ સમીર વાખનેડે પર ગિન્નાયા, કઇ વાત પર છે નારાજ, જાણો વિગતે

આ મામલામાં જે સૌથી ગંભીર વાત સમજી શકાય છે તે એ છે કે એનસીબી હેડક્વાર્ટરને પણ અંધારામાં રાખવામાં આવ્યુ. કેન્દ્રીય ગૃહમંત્રાલયની નારાજગીની આ ખબર સુત્રો ના હવાલેથી સામે આવી રહી છે.

નવી દિલ્હીઃ આર્યન ખાન ડ્રગ્સ કેસ (Aryan Khan Drugs Case)ને નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરો (NCB)ના ઝૉનલ ડાયરેક્ટર સમીન વાનખેડે (Sameer Wankhede)એ જે રીતે હેન્ડલ કર્યો, તેને કેન્દ્રીય ગૃહમંત્રાલયે વધુ ગંભીરતાથી લીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આનાથી ખુબ નારાજ થઇ ગયા છે. આ મામલામાં જે સૌથી ગંભીર વાત સમજી શકાય છે તે એ છે કે એનસીબી હેડક્વાર્ટરને પણ અંધારામાં રાખવામાં આવ્યુ. કેન્દ્રીય ગૃહમંત્રાલયની નારાજગીની આ ખબર સુત્રો ના હવાલેથી સામે આવી રહી છે.

બીજેપીના કેટલાક નેતા ત્રણ દિવસની મહત્વની બેઠક માટે દિલ્હીમાં હતા, આ દરમિયાન બતાવવામાં આવી રહ્યું છે કે અમિત શાહે રાજ્યના કેટલાક બીજીપે નેતાઓની સાથે ચર્ચાઓ કરી. આ ઉપરાંત અન્ય સુત્રો સાથે પણ તેને માહિતી મેળવી. આર્યન ખાન મામલાની તપાસ અને આ મામલાને હેન્ડલ કરવાની રીતમાં કેટલીય કમીઓ ઉજાગર થઇ છે. હાલ કેન્દ્રીય ગૃહમંત્રાલય આ મામલામાં ચુપ રહેવાનુ જ સારુ સમજી રહ્યાં છે.

કોઇ સ્વચ્છંદતાથી અધિકારોનો ઉપયોગ નથી કરી શકતુ-
સામાન્યરીતે NCBના દરરોજના કામોમાં ગૃહમંત્રાલય હસ્તક્ષેપ નથી કરતુ પરંતુ કોઇપણ કામથી જો સંસ્થાની ઇમેજ બગડે છે કે બદનામી થાય છે, તો આવા કામોની પરવાનગી અધિકારીને નથી આપવામાં આવતી. એનસીબીના ડીજી સત્યનારાયણ પ્રધાનને પણ તપાસમાં કેટલીક કમીઓ દેખાઇ છે. આ કમીઓ ઉજાગર થયા બાદ હવે આ કેસમાં સમીર વાનખડેને પુરેપુરી છૂટ નથી આપવામાં આવી.

ડ્રગ્સ ના મળવાની જાણકારી પણ હેડક્વાર્ટરને નથી- 
સુ્ત્રોના હવાલાથી ખબર મળી રહી હતી કે વિભાગીય કાર્યાલયે દિલ્હી સ્થિત હેડક્વાર્ટરને તમામ જાણકારીઓ ન હતી આપી. આર્યન ખાનની પાસેથી ડ્રગ્સ નથી મળી આવ્યુ, આ મુખ્ય જાણકારી દિલ્હી સ્થિત મુખ્યાલયને નથી આપવામાં આવી, જ્યારે કાયદાથી આવી તમામ પ્રકારની માહિતી હેડક્વાર્ટરમાં પહોંચાડવી જોઇતી હતી. 

સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી- 
આ બાજુ સમીર વાનખેડે શનિવારે એસસી કમિશનના ઉપાધ્યક્ષ અરુણ હલધરને મળ્યા. તેમને પોતે અનુસૂચિત જાતીનો હોવાનો સબૂત રજૂ કર્યુ. અરુણ હલધરનુ નિવેદન પણ આવ્યુ કે સમીર વાનખેડેએ ધર્મ બદલ્યો હોય, તેના સબૂતો નથી મળતા, પરંતુ નવાબ મલિક પોતાન આ વાત પર કામય છે કે સમીર વાનખેડે મુસ્લિમ છે. તેને નકલી જાતી પ્રમાણપત્રના આધાર પર અનામતનો લાભ લીધો છે અને આઇઆરએસની નોકરી મેળવી લીધી છે.


આર્યન કેસમાં કઇ વાત છુપાવી રાખવાને લઇને અમિત શાહ સમીર વાખનેડે પર ગિન્નાયા, કઇ વાત પર છે નારાજ, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget