શોધખોળ કરો

આર્યન કેસમાં કઇ વાત છુપાવી રાખવાને લઇને અમિત શાહ સમીર વાખનેડે પર ગિન્નાયા, કઇ વાત પર છે નારાજ, જાણો વિગતે

આ મામલામાં જે સૌથી ગંભીર વાત સમજી શકાય છે તે એ છે કે એનસીબી હેડક્વાર્ટરને પણ અંધારામાં રાખવામાં આવ્યુ. કેન્દ્રીય ગૃહમંત્રાલયની નારાજગીની આ ખબર સુત્રો ના હવાલેથી સામે આવી રહી છે.

નવી દિલ્હીઃ આર્યન ખાન ડ્રગ્સ કેસ (Aryan Khan Drugs Case)ને નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરો (NCB)ના ઝૉનલ ડાયરેક્ટર સમીન વાનખેડે (Sameer Wankhede)એ જે રીતે હેન્ડલ કર્યો, તેને કેન્દ્રીય ગૃહમંત્રાલયે વધુ ગંભીરતાથી લીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આનાથી ખુબ નારાજ થઇ ગયા છે. આ મામલામાં જે સૌથી ગંભીર વાત સમજી શકાય છે તે એ છે કે એનસીબી હેડક્વાર્ટરને પણ અંધારામાં રાખવામાં આવ્યુ. કેન્દ્રીય ગૃહમંત્રાલયની નારાજગીની આ ખબર સુત્રો ના હવાલેથી સામે આવી રહી છે.

બીજેપીના કેટલાક નેતા ત્રણ દિવસની મહત્વની બેઠક માટે દિલ્હીમાં હતા, આ દરમિયાન બતાવવામાં આવી રહ્યું છે કે અમિત શાહે રાજ્યના કેટલાક બીજીપે નેતાઓની સાથે ચર્ચાઓ કરી. આ ઉપરાંત અન્ય સુત્રો સાથે પણ તેને માહિતી મેળવી. આર્યન ખાન મામલાની તપાસ અને આ મામલાને હેન્ડલ કરવાની રીતમાં કેટલીય કમીઓ ઉજાગર થઇ છે. હાલ કેન્દ્રીય ગૃહમંત્રાલય આ મામલામાં ચુપ રહેવાનુ જ સારુ સમજી રહ્યાં છે.

કોઇ સ્વચ્છંદતાથી અધિકારોનો ઉપયોગ નથી કરી શકતુ-
સામાન્યરીતે NCBના દરરોજના કામોમાં ગૃહમંત્રાલય હસ્તક્ષેપ નથી કરતુ પરંતુ કોઇપણ કામથી જો સંસ્થાની ઇમેજ બગડે છે કે બદનામી થાય છે, તો આવા કામોની પરવાનગી અધિકારીને નથી આપવામાં આવતી. એનસીબીના ડીજી સત્યનારાયણ પ્રધાનને પણ તપાસમાં કેટલીક કમીઓ દેખાઇ છે. આ કમીઓ ઉજાગર થયા બાદ હવે આ કેસમાં સમીર વાનખડેને પુરેપુરી છૂટ નથી આપવામાં આવી.

ડ્રગ્સ ના મળવાની જાણકારી પણ હેડક્વાર્ટરને નથી- 
સુ્ત્રોના હવાલાથી ખબર મળી રહી હતી કે વિભાગીય કાર્યાલયે દિલ્હી સ્થિત હેડક્વાર્ટરને તમામ જાણકારીઓ ન હતી આપી. આર્યન ખાનની પાસેથી ડ્રગ્સ નથી મળી આવ્યુ, આ મુખ્ય જાણકારી દિલ્હી સ્થિત મુખ્યાલયને નથી આપવામાં આવી, જ્યારે કાયદાથી આવી તમામ પ્રકારની માહિતી હેડક્વાર્ટરમાં પહોંચાડવી જોઇતી હતી. 

સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી- 
આ બાજુ સમીર વાનખેડે શનિવારે એસસી કમિશનના ઉપાધ્યક્ષ અરુણ હલધરને મળ્યા. તેમને પોતે અનુસૂચિત જાતીનો હોવાનો સબૂત રજૂ કર્યુ. અરુણ હલધરનુ નિવેદન પણ આવ્યુ કે સમીર વાનખેડેએ ધર્મ બદલ્યો હોય, તેના સબૂતો નથી મળતા, પરંતુ નવાબ મલિક પોતાન આ વાત પર કામય છે કે સમીર વાનખેડે મુસ્લિમ છે. તેને નકલી જાતી પ્રમાણપત્રના આધાર પર અનામતનો લાભ લીધો છે અને આઇઆરએસની નોકરી મેળવી લીધી છે.


આર્યન કેસમાં કઇ વાત છુપાવી રાખવાને લઇને અમિત શાહ સમીર વાખનેડે પર ગિન્નાયા, કઇ વાત પર છે નારાજ, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

વિડિઓઝ

Kutch Cyber Fraud: કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ
Valsad Incident: વલસાડમાં ઓરંગા નદી પર પૂલની કામગીરી સમયે દુર્ઘટના
Himmatnagar Closed: ‘હુડા' નો જોરદાર વિરોધ, હિંમનતગર સવારથી સજ્જડ બંધ
Japan Earthquake news: જાપાનમાં 6.5ની તિવ્રતાનો વિનાશકારી ભૂકંપ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
આધારની ફોટોકોપી પર ટૂંક સમયમાં લાગશે પ્રતિબંધ! UIDAI કરશે મોટો ફેરફાર, હવે આ ટેકનોલોજીથી થશે તમારી ઓળખ
આધારની ફોટોકોપી પર ટૂંક સમયમાં લાગશે પ્રતિબંધ! UIDAI કરશે મોટો ફેરફાર, હવે આ ટેકનોલોજીથી થશે તમારી ઓળખ
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
IND U19 vs UAE U19: વૈભવ સૂર્યવંશીએ ફરી મચાવી તબાહી, UAE સામે ફટકારી ધમાકેદાર સદી, સિક્સરનો કર્યો વરસાદ
IND U19 vs UAE U19: વૈભવ સૂર્યવંશીએ ફરી મચાવી તબાહી, UAE સામે ફટકારી ધમાકેદાર સદી, સિક્સરનો કર્યો વરસાદ
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
Embed widget