શોધખોળ કરો

આર્યન કેસમાં કઇ વાત છુપાવી રાખવાને લઇને અમિત શાહ સમીર વાખનેડે પર ગિન્નાયા, કઇ વાત પર છે નારાજ, જાણો વિગતે

આ મામલામાં જે સૌથી ગંભીર વાત સમજી શકાય છે તે એ છે કે એનસીબી હેડક્વાર્ટરને પણ અંધારામાં રાખવામાં આવ્યુ. કેન્દ્રીય ગૃહમંત્રાલયની નારાજગીની આ ખબર સુત્રો ના હવાલેથી સામે આવી રહી છે.

નવી દિલ્હીઃ આર્યન ખાન ડ્રગ્સ કેસ (Aryan Khan Drugs Case)ને નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરો (NCB)ના ઝૉનલ ડાયરેક્ટર સમીન વાનખેડે (Sameer Wankhede)એ જે રીતે હેન્ડલ કર્યો, તેને કેન્દ્રીય ગૃહમંત્રાલયે વધુ ગંભીરતાથી લીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આનાથી ખુબ નારાજ થઇ ગયા છે. આ મામલામાં જે સૌથી ગંભીર વાત સમજી શકાય છે તે એ છે કે એનસીબી હેડક્વાર્ટરને પણ અંધારામાં રાખવામાં આવ્યુ. કેન્દ્રીય ગૃહમંત્રાલયની નારાજગીની આ ખબર સુત્રો ના હવાલેથી સામે આવી રહી છે.

બીજેપીના કેટલાક નેતા ત્રણ દિવસની મહત્વની બેઠક માટે દિલ્હીમાં હતા, આ દરમિયાન બતાવવામાં આવી રહ્યું છે કે અમિત શાહે રાજ્યના કેટલાક બીજીપે નેતાઓની સાથે ચર્ચાઓ કરી. આ ઉપરાંત અન્ય સુત્રો સાથે પણ તેને માહિતી મેળવી. આર્યન ખાન મામલાની તપાસ અને આ મામલાને હેન્ડલ કરવાની રીતમાં કેટલીય કમીઓ ઉજાગર થઇ છે. હાલ કેન્દ્રીય ગૃહમંત્રાલય આ મામલામાં ચુપ રહેવાનુ જ સારુ સમજી રહ્યાં છે.

કોઇ સ્વચ્છંદતાથી અધિકારોનો ઉપયોગ નથી કરી શકતુ-
સામાન્યરીતે NCBના દરરોજના કામોમાં ગૃહમંત્રાલય હસ્તક્ષેપ નથી કરતુ પરંતુ કોઇપણ કામથી જો સંસ્થાની ઇમેજ બગડે છે કે બદનામી થાય છે, તો આવા કામોની પરવાનગી અધિકારીને નથી આપવામાં આવતી. એનસીબીના ડીજી સત્યનારાયણ પ્રધાનને પણ તપાસમાં કેટલીક કમીઓ દેખાઇ છે. આ કમીઓ ઉજાગર થયા બાદ હવે આ કેસમાં સમીર વાનખડેને પુરેપુરી છૂટ નથી આપવામાં આવી.

ડ્રગ્સ ના મળવાની જાણકારી પણ હેડક્વાર્ટરને નથી- 
સુ્ત્રોના હવાલાથી ખબર મળી રહી હતી કે વિભાગીય કાર્યાલયે દિલ્હી સ્થિત હેડક્વાર્ટરને તમામ જાણકારીઓ ન હતી આપી. આર્યન ખાનની પાસેથી ડ્રગ્સ નથી મળી આવ્યુ, આ મુખ્ય જાણકારી દિલ્હી સ્થિત મુખ્યાલયને નથી આપવામાં આવી, જ્યારે કાયદાથી આવી તમામ પ્રકારની માહિતી હેડક્વાર્ટરમાં પહોંચાડવી જોઇતી હતી. 

સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી- 
આ બાજુ સમીર વાનખેડે શનિવારે એસસી કમિશનના ઉપાધ્યક્ષ અરુણ હલધરને મળ્યા. તેમને પોતે અનુસૂચિત જાતીનો હોવાનો સબૂત રજૂ કર્યુ. અરુણ હલધરનુ નિવેદન પણ આવ્યુ કે સમીર વાનખેડેએ ધર્મ બદલ્યો હોય, તેના સબૂતો નથી મળતા, પરંતુ નવાબ મલિક પોતાન આ વાત પર કામય છે કે સમીર વાનખેડે મુસ્લિમ છે. તેને નકલી જાતી પ્રમાણપત્રના આધાર પર અનામતનો લાભ લીધો છે અને આઇઆરએસની નોકરી મેળવી લીધી છે.


આર્યન કેસમાં કઇ વાત છુપાવી રાખવાને લઇને અમિત શાહ સમીર વાખનેડે પર ગિન્નાયા, કઇ વાત પર છે નારાજ, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ

વિડિઓઝ

Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો
Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?
Ahmedabad Love Jihad : અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો? હિંદુ સંગઠને મચાવ્યો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : પહેલો ધમકીબાજ પકડાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
₹1,88,70,00,00,00,000 નો ધુમાડો! ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાની તિજોરી ખાલી થશે? ટ્રમ્પે કરી મોટી જાહેરાત
₹1,88,70,00,00,00,000 નો ધુમાડો! ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાની તિજોરી ખાલી થશે? ટ્રમ્પે કરી મોટી જાહેરાત
રામદાસ અઠાવલે અને વિનોદ તાવડે જશે રાજ્યસભા, BJP એ મહારાષ્ટ્રની યાદી કરી જાહેર 
રામદાસ અઠાવલે અને વિનોદ તાવડે જશે રાજ્યસભા, BJP એ મહારાષ્ટ્રની યાદી કરી જાહેર 
Gold Silver Price Today: હોળી પર સોના-ચાંદીની કિંમતમાં મોટો ઉલટફેર, જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Price Today: હોળી પર સોના-ચાંદીની કિંમતમાં મોટો ઉલટફેર, જાણી લો લેટેસ્ટ કિંમત 
Embed widget