શોધખોળ કરો

KL Rahul Athiya Shetty Wedding: અથિયા શેટ્ટી અને એ એલ રાહુલનું પ્રિ વેડિંગ ફંકશન આજથી શરૂ,જાણો બંનેની કેવી રીતે થઇ હતી મુલાકાત

Athiya-KL Rahul Wedding: : આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન 23 જાન્યુઆરીના રોજ થનાર છે. હાલ કપલના પ્રી-વેડિંગ ફંક્શન્સ શરૂ થઈ ગયા છે. આવતીકાલે મહેંદી વિધિ હશે.

Athiya-KL Rahul Wedding: આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન 23 જાન્યુઆરીના રોજ થનાર છે. હાલ કપલના પ્રી-વેડિંગ ફંક્શન્સ શરૂ થઈ ગયા છે. આવતીકાલે મહેંદી વિધિ  હશે.

સુનીલ શેટ્ટીની પુત્રી અને અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના લગ્ન ઘણા સમયથી ચર્ચામાં હતા. , મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અથિયા અને કેએલ રાહુલના પ્રી-વેડિંગ ફંક્શન આજથી શરૂ થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ 23 જાન્યુઆરીએ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

કેએલનું નામ 22 જાન્યુઆરીએ અથિયાના હાથ પર લગાવવામાં આવશે

આથિયા અને કેએલ રાહુલના મોટા ફેટ લગ્ન સુનીલ શેટ્ટીના આલીશાન ખંડાલા બંગલામાં યોજાશે. રિપોર્ટ્સ અનુસાર, મહેંદી સેરેમની 22 જાન્યુઆરીએ થશે અને આ સેરેમની ઘરની અંદર જ આયોજિત કરવામાં આવશે અને તેમાં વધારે ફંક્શન્સ નહીં હોય.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Athiya Shetty (@athiyashetty)

 અથિયા-કેએલના લગ્નમાં માત્ર 100 મહેમાનો હશે

23 જાન્યુઆરીએ, આથિયા અને કેએલ રાહુલના  માત્ર 100 મહેમાનો લગ્નમાં હાજરીમાં લગ્ન આપશે.  મહેમાનોને તસવીરો પોસ્ટ ન કરવાની સલાહ આપવાની આવી છે અને તેમના ફોન દૂર રાખવાનો અનુરોધ કરાયો છે.  લગ્નમાં બોલિવૂડના કેટલાક સેલેબ્સ પણ હાજરી આપે તેવી શક્યતા છે, જોકે લગ્નમાં માત્ર પરિવારના સભ્યો જ સામેલ થશે. ઝૂમ ડિજિટલના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે થોડા અઠવાડિયા પછી ગ્રાન્ડ રિસેપ્શન આપવામાં આવશે.

 

પાપારાઝી માટે સ્થળ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે

ETimes માં એક અહેવાલ અનુસાર, “ક્રિકેટના વ્યસ્ત શેડ્યૂલને જોતા, મે મહિનામાં IPL સમાપ્ત થયા પછી ફિલ્મ ઉદ્યોગ અને ક્રિકેટના દિગ્ગજ લોકો માટે લગ્નની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે લગ્ન 23 જાન્યુઆરીએ છે, પરંતુ 21 જાન્યુઆરીથી મહેમાનો આવવાનું શરૂ થઈ જશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અથિયા અને કેએલ રાહુલના લગ્નની સત્તાવાર જાહેરાત પહેલા જ મીડિયાને લગ્ન વિશે એક સંકેત મળી ગયો હતો, તેથી સ્થળ પર પાપારાઝી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

અથિયા અને કેએલ રાહુલ એક  કોમન ફ્રેન્ડ્સ દ્વારા મળ્યા હતા

જણાવી દઈએ કે ,આથિયા અને રાહુલ એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા. ટૂંક સમયમાં જ તેઓ ગાઢ મિત્રો બની ગયા અને મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થવામાં થોડો સમય લાગ્યો. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. તાજેતરમાં, કપલે દુબઈમાં એકસાથે ન્યૂ ઇયર સેલિબ્રેશન કર્યું હતું. હવે આ કપલ લગ્ન સાથે નવા સંબંધની શરૂઆત કરવા જઈ રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
Movies In June 2026: જૂનમાં મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ રહી છે આ 7 ધાંસૂ હિન્દી ફિલ્મ
Movies In June 2026: જૂનમાં મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ રહી છે આ 7 ધાંસૂ હિન્દી ફિલ્મ
Friday OTT-Theater Release: શુક્રવારે આ 11 ધાંસૂ ફિલ્મ થઇ રીલિઝ, આ મૂવિ અને વેબ સીરિઝ ઓટીટી પર રીલિઝ
Friday OTT-Theater Release: શુક્રવારે આ 11 ધાંસૂ ફિલ્મ થઇ રીલિઝ, આ મૂવિ અને વેબ સીરિઝ ઓટીટી પર રીલિઝ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
Coffee and Dehydration Myths: શું કોફી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
Coffee and Dehydration Myths: શું કોફી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
Embed widget