શોધખોળ કરો

Lip Surgery: આ મશહૂર એક્ટ્રેસે કરાવી હોઠની સર્જરી, થયો આવો હાલ, ઓળખવી પણ મુશ્કેલ! જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ આયશા ટાકિયા હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઇ રહી છે. તેમણે હોઠની સર્જરી કરાવી છે. જેનો એક વીડિયો શેર કર્યો છે.

બોલિવૂડ: એક્ટ્રેસ આયશા ટાકિયા હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઇ રહી છે. તેમણે હોઠની સર્જરી કરાવી છે. જેનો એક  વીડિયો શેર કર્યો છે.

લગભગ દશકથી બોલિવૂડથી ગાયબ રહેલી આયશા ટાકિયા હાલ એક વિચિત્ર ઘટનાના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહી છે. તેને લોકો આજે તેના હોઠની સર્જરીના કારણે ટ્રોલ કરી રહ્યાં છે. વોન્ટેડ ફિલ્મમાં સલામાન ખાન સાથે કામ કરી ચૂકેલી આયશાએ હાલ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડર પર એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયામાં તે હોઠની સર્જરી થયા બાદનો છે. તેનો વીડિયો જોઇને યુઝર્સ જુદી જુદી કમેન્ટ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું કે, “આપને યે ક્યાં કર લિયા, પહેલે ઇસસે અચ્છી દિખતી થી” 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ayesha takia azmi🔵 (@ayeshatakia.azmi)

કેવી હતી અને કેવી થઇ ગઇ
વીડિયોમાં આયેશાના હોઠ મોટા દેખાઇ રહ્યાં છે. તેમનો ચહેરો ખૂબ જ અલગ દેખાઇ રહ્યો છે. વીડિયો જોઇને લોકોએ તેનો મજાક ઉડાવ્યો છે અને ખરી ખોટી પણ સંભળાવી છે. જો કે આયશાને હશે કે સર્જરી બાદ તેના ફેન્સ તેનું નવું લૂક જોઇને ખુશ થશે પરંતુ જો કે તે ફેન્સના ગુસ્સાનો શિકાર થઇ રહી છે અને યુઝર્સ વિચિત્ર કમેન્ટ કરી રહ્યાં છે. યુઝરે લખ્યું. “ક્યાં હો ગયા હૈ આપકો મેડમ, ક્યાં થે ઔર ક્યાં હો ગયે, તો બીજા યુઝરે લખ્યુ, “ઇસને તો અપના ચહેરા બિગાડ લિયા”

2017માં આયશા એક કેફે લોન્ચ પર પહોચી હતી. આ દરમિયાન તેમના હોઠોની સર્જરી સામે આવી હતી. આયેશાની લિપ સર્જરીના કારણે તેનો ચહેરો ખૂબ જ ખરાબ થઇ ગયો હતો. લોકો તેમની તુલના કાઅલી જેનર સાથે કરી રહ્યાં છે. થોડા સમય પહેલા પણ તે તેના લૂકને લઈને ટ્રોલ થઇ હતી. તેમને ટ્રોલિંગનો જવાબ પણ આપ્યો છે. તેમણે કહ્યું કે,”લોકોએ સમજવું જોઇએ કે, કોઇને નીચા દેખાડવું યોગ્ય નથી. આપણે બધા જ અલગ-અલગ છીએ અને તેની સુંદરતા પણ વિભિન્ન પ્રકારની છે. આપણે કોઇના કોઇ કારણસર આ દુનિયામાં આવ્યાં છીએ.આયશા ટાકિયાના લગ્ન 2009માં અબુ આઝમીના દીકરા ફરહાન આઝમી સાથે થયા હતા ત્યારબાદ તે એક્ટિંગમાં જોવા ન મળી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
Advertisement

વિડિઓઝ

PM Modi likely to visit U.S : PM મોદી આગામી મહિને જઈ શકે છે અમેરિકા
Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરીમાં કેમ ખાવા પડે છે ધક્કા?
Navsari News: નવસારીમાં સ્ટ્રીટ લાઈટના અભાવે અકસ્માતના બનાવો વધ્યા
Surat news: સુરત એરપોર્ટ આસપાસ ઊંચી ઇમારતના કેસમાં હાઇકોર્ટે ફરી સર્વે કરવા કર્યો આદેશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
બ્રોકલી ખાવાથી ફેલાઈ ખતરનાક બીમારી, એકનું મોત, 9ની હાલત ગંભીર
બ્રોકલી ખાવાથી ફેલાઈ ખતરનાક બીમારી, એકનું મોત, 9ની હાલત ગંભીર
Independence Day 2025: આઝાદી માટે કેમ પસંદ કરવામાં આવી હતી ઓગસ્ટ મહિનાની 15 તારીખ? જાણો તેનો ઈતિહાસ
Independence Day 2025: આઝાદી માટે કેમ પસંદ કરવામાં આવી હતી ઓગસ્ટ મહિનાની 15 તારીખ? જાણો તેનો ઈતિહાસ
'કોઈ વ્યક્તિ ફક્ત આધાર, પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ રાખવાથી ભારતનો નાગરિક બની શકતો નથી', બોમ્બે હાઈકોર્ટની મોટી ટિપ્પણી
'કોઈ વ્યક્તિ ફક્ત આધાર, પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ રાખવાથી ભારતનો નાગરિક બની શકતો નથી', બોમ્બે હાઈકોર્ટની મોટી ટિપ્પણી
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની જાહેરાત બાદ ભારતનો મોટો નિર્ણય: આગામી મહિનાથી ચીન સાથે શરૂ થશે સીધી....
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની જાહેરાત બાદ ભારતનો મોટો નિર્ણય: આગામી મહિનાથી ચીન સાથે શરૂ થશે સીધી....
Embed widget