શોધખોળ કરો
બોલીવુડના સ્ટાર એક્ટરે કહ્યું, જો મનમોહન સિંહ દેશના વડાપ્રધાન ન હોત તો.........
1/3

અક્ષય ખન્નાએ જણાવ્યું કે, ફિલ્મમાં મને મારું પાત્ર ખૂબ પસંદ આવ્યું છે. આવો રોલ મેં પહેલા ક્યારેય કર્યો નથી. આ અલગ રીતે લખવામાં આવ્યો હતો.
2/3

અક્ષયે કહ્યું, મનમોહન સિંહની મહાનતા તથા છબી લોકોમાં છેલ્લા 5-6 દાયકાથી બનેલી છે તે પ્રશંસનીય છે. જો મનમોહન સિંહ દેશના વડાપ્રધાન ન બન્યા હોત તો પણ આજે છે તેટલા જ મોટા વ્યક્તિ હોત. કોઇ પણ વ્યક્તિ તેમના કામને નજરઅંદાજ ન કરી શકે. તે એક વૈશ્વિક નેતા છે અને વિશ્વભરમાં તેમની આર્થિક નીતિઓ માનવામાં આવી છે.
Published at : 10 Jan 2019 07:07 AM (IST)
View More





















