શોધખોળ કરો

Dilip Kumar health:દિલીપ કુમારની તબિયતને લઈ શું કહ્યું ડૉક્ટરે, જાણો મહત્વના સમાચાર 

બૉલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારને (Dilip Kumar) લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેતા દિલીપકુમારની તબિયતમાં સુધારો છે. ડૉ જલિલ પારકરે જણાવ્યુ કે અભિનેતા દિલીપ કુમારની તબિયત સુધારા પર છે પરંતુ તેઓ ઓક્સિજન સપોર્ટ પર છે. 

બૉલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારને (Dilip Kumar) લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેતા દિલીપકુમારની તબિયતમાં સુધારો છે. ડૉ જલિલ પારકરે જણાવ્યુ કે અભિનેતા દિલીપ કુમારની તબિયત સુધારા પર છે પરંતુ તેઓ ઓક્સિજન સપોર્ટ પર છે. 

અભિનેતાને સ્વાસ્થ્ય કારણે  રવિવારે મુંબઇની હિન્દુજા હૉસ્પીટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. એક્ટરને શ્વાસ લેવામાં તકલીફ (Dilip Kumar Health) હોવાના કારણે હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. ડોક્ટર્સે જણાવ્યું હતું કે, અત્યારે તેમની તબિયત સ્થિર છે અને તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. 

એક  દિવસ પહેલા હોસ્પિટલમાંથી દિલીપ કુમાર અને સાયરા બાનોની પ્રથમ તસવીર સામે આવી છે જેને ખુદ દિલીપ કુમારના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવી હતી. 

મુંબઈના હિંદુજા હોસ્પિટલમાં દાખલ દિલીપ કુમાર (Dilip Kumar) આ તસવીરમાં સહારો લઈ બેસેલા જોવા મળ્યા હતા.  જ્યારે તેમના પત્ની અને અભિનેત્રી સાયરા બાનો તેમની પાસે ઉભેલા અને તેમને જોતા જોવા મળી રહ્યા હતા. જ્યારે આ તસવીરો પોસ્ટ થઈ તો ફેન્સ તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.


દિલીપ કુમારને Bilateral Pleural Effusion ને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી આ કારણે તેમને ઓક્સીજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. જો તમે આ બીમારી વિશે નથી જાણતા તો જણાવી દઈએ કે આ એક ફેફસા સંબંધિત બીમારી છે જેમાં ફેફસામાં પાણી ભરાઈ જાય છે. હાલ તેઓ દવાઓથી સ્વસ્થ થઈ રહ્યા છે. ડૉક્ટર તેમના ફેન્સ માટે તેમની હેલ્થ અપડેટ સમય સમય પર જારી કરી રહ્યા છે. હાલ તેઓ પહેલા કરતા સ્વસ્થ છે અને રિકવર થવા પર તેમની જલ્દીથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Embed widget