શોધખોળ કરો

દિગ્ગજ એક્ટર સૌમિત્ર ચેટર્જીનુ 85 વર્ષની વયે નિધન, કોરોના સંક્રમણ બાદ કેટલીય બિમારીઓથી હતા ગ્રસિત

છેલ્લા કેટલાય સમયથી તેની તબિયત ખરાબ હતી, અને તે કોલકત્તાની એક ખાનગી હૉસ્પીટલમાં ભરતી હતી. તે ઓક્ટોબરની શરૂઆતમાં જ કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયા હતા

મુંબઇઃ જાણીતા અભિનેતા સૌમિત્ર ચેટર્જીનુ 85 વર્ષની વયે નિધન થઇ ગયું છે. છેલ્લા કેટલાય સમયથી તેની તબિયત ખરાબ હતી, અને તે કોલકત્તાની એક ખાનગી હૉસ્પીટલમાં ભરતી હતી. તે ઓક્ટોબરની શરૂઆતમાં જ કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયા હતા, 5 ઓક્ટોબરે તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો. તબિયત વધુ બગડતા તેમને આઇસીયુમાં રાખવામાં આવ્યા હતા, બાદમાં તેમની સ્થિતિમાં કોઇ સુધારો આવ્યો નહીં. આ પછી તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. હૉસ્પીટલમાં રહેવા દરમિયાન તેની ન્યૂરોલૉજિકલ સ્થિતિ સૌથી ખરાબ થઇ ગઇ હતી. છેલ્લા 48 કલાકમાં તેમની તબિયત વધુ ખરાબ થઇ ગઇ. હૉસ્પીટલે એક દિવસ પહેલા બૂલેટિન જાહેર કરીને જણાવ્યુ હતુ કે- અમે સીટી સ્કેન કર્યુ છે જેથી જાણી શકાય કે ક્યાંક કોઇ સમસ્યા તો નથી. અમે એક ઇઇજી કર્યુ હતુ, પરંતુ તેમના મસ્તિષ્કની અંદર બહુ ઓછી ગતિવિધિઓ થઇ રહી છે. તેમની હ્રદય ગતિ વધુ થઇ ગઇ હતી, તેમની ઓક્સિજનની આવશ્યકતા વધી ગઇ છે, અને તેમના ગુર્દા પણ ઠીક કામ નથી કરી રહ્યાં, હવે તે વૈકલ્પિક ડાયાલિસીસ પર છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat Crime: સામુહિક આપઘાત? સુરતમાં પતિ, પત્ની અને પુત્રની લાશ મળી; સાઉદીની યાત્રા બની છેલ્લી સફર?
Surat Crime: સામુહિક આપઘાત? સુરતમાં પતિ, પત્ની અને પુત્રની લાશ મળી; સાઉદીની યાત્રા બની છેલ્લી સફર?
ભવનાથ મેળા માટે ST નિગમ સજ્જ: 195 વધારાની બસો અને 7800 ટ્રીપોનું આયોજન, 3.70 લાખ ભક્તોને મળશે સુવિધા
ભવનાથ મેળા માટે ST નિગમ સજ્જ: 195 વધારાની બસો અને 7800 ટ્રીપોનું આયોજન, 3.70 લાખ ભક્તોને મળશે સુવિધા
લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, 118 સાંસદોએ કર્યા હસ્તાક્ષર 
લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, 118 સાંસદોએ કર્યા હસ્તાક્ષર 
મણિપુરમાં ફરી એક વખત વધ્યો તણાવ, ઉગ્રવાદિઓએ અનેક ઘરોમાં લગાવી આગ, 5 દિવસ ઈન્ટરનેટ બંધ 
મણિપુરમાં ફરી એક વખત વધ્યો તણાવ, ઉગ્રવાદિઓએ અનેક ઘરોમાં લગાવી આગ, 5 દિવસ ઈન્ટરનેટ બંધ 

વિડિઓઝ

Ahmedabad Video: અમદાવાદ એરપોર્ટ પર નમાઝ પઢવાનો વીડિયો વાયરલ, જાગૃત નાગરિકે વીડિયો ઉતારી કરી ફરિયાદ
Junagadh News : સાસણ-કાંસિયા ટ્રેક પર લોકો પાયલટની સતર્કતાને કારણે 10 સિંહોના જીવ બચાવ્યા...
Kutch News : પશ્ચિમ કચ્છ LCBની મોટી કાર્યવાહી, સસ્તુ સોનાના બહાને છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ
Bhavnagar news : ફિક્સ વેતનનો ઘટશે કાર્યકાળ ?, ભાવનગર મહાનગરપાલિકાનો નિર્ણય
ED Raids Ahmedabad: હૈદરાબાદ EDની ઝોનલ ઓફિસનું અમદાવાદમાં છ સ્થળે સર્ચ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat Crime: સામુહિક આપઘાત? સુરતમાં પતિ, પત્ની અને પુત્રની લાશ મળી; સાઉદીની યાત્રા બની છેલ્લી સફર?
Surat Crime: સામુહિક આપઘાત? સુરતમાં પતિ, પત્ની અને પુત્રની લાશ મળી; સાઉદીની યાત્રા બની છેલ્લી સફર?
ભવનાથ મેળા માટે ST નિગમ સજ્જ: 195 વધારાની બસો અને 7800 ટ્રીપોનું આયોજન, 3.70 લાખ ભક્તોને મળશે સુવિધા
ભવનાથ મેળા માટે ST નિગમ સજ્જ: 195 વધારાની બસો અને 7800 ટ્રીપોનું આયોજન, 3.70 લાખ ભક્તોને મળશે સુવિધા
લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, 118 સાંસદોએ કર્યા હસ્તાક્ષર 
લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, 118 સાંસદોએ કર્યા હસ્તાક્ષર 
મણિપુરમાં ફરી એક વખત વધ્યો તણાવ, ઉગ્રવાદિઓએ અનેક ઘરોમાં લગાવી આગ, 5 દિવસ ઈન્ટરનેટ બંધ 
મણિપુરમાં ફરી એક વખત વધ્યો તણાવ, ઉગ્રવાદિઓએ અનેક ઘરોમાં લગાવી આગ, 5 દિવસ ઈન્ટરનેટ બંધ 
Weather Update: અચાનક વાતાવરણમાં આવશે પલટો, દેશના અનેક રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ 
Weather Update: અચાનક વાતાવરણમાં આવશે પલટો, દેશના અનેક રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ 
PAN Card Rules Change: રોકડ ટ્રાન્ઝેક્શન, પ્રોપર્ટી અને વાહન ખરીદવા માટે પાન કાર્ડ નિયમોમાં ફેરફાર, જાણો અહીં 
PAN Card Rules Change: રોકડ ટ્રાન્ઝેક્શન, પ્રોપર્ટી અને વાહન ખરીદવા માટે પાન કાર્ડ નિયમોમાં ફેરફાર, જાણો અહીં 
Whatsapp પર ભૂલથી પણ ના મોકલો આ મેસેજ, નહીં તો તરત જ આવી જશો પોલીસની રડારમાં
Whatsapp પર ભૂલથી પણ ના મોકલો આ મેસેજ, નહીં તો તરત જ આવી જશો પોલીસની રડારમાં
અમેરિકામાં વ્યસ્ત રસ્તા પર પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ, અનેક કાર સાથે ટકરાયું, જુઓ વીડિયો
અમેરિકામાં વ્યસ્ત રસ્તા પર પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ, અનેક કાર સાથે ટકરાયું, જુઓ વીડિયો
Embed widget