શોધખોળ કરો

સરકાર પડ્યા બાદ કંગનાનો ઉદ્વવ પર કટાક્ષ, વીડિયો શેર કરીને કહ્યું - તો સર્વાનાશ.............

એક્ટ્રેસ કંગના રનૌતે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પૉસ્ટ કર્યો છે, જેમાં સ્પષ્ટ રીતે ઉદ્વવ ઠાકરે પર નિશાન સાધ્યુ છે. કંગના આ વીડિયોમાં કહે છે કે 1975 બાદથી આ સમય ભારતના લોકતંત્ર માટે મહત્વપૂર્ણ છે,

Kangana Ranaut: મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્વવ ઠાકરે (Uddhav Thackeray) ના રાજીનામા બાદ દરેક બાજુ ચર્ચાનો માહોલ છે, હવે દરેક ઉદ્વવ ઠાકરેના રાજીનામાને લઇને પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. ત્યારે આ કડીમાં હવે બૉલીવુડની ક્વિન ગણાતી કંગના રનોત પણ જોડાઇ ગઇ છે. કંગનાએ કટાક્ષભર્યા શબ્દોમાં ઉદ્વવ ઠાકરે પર ટિપ્પણી કરી છે. તેને એક વીડિયો પૉસ્ટ કરીને ઉદ્વવ ઠાકરે પર તાબડતોડ પ્રહાર કર્યા છે. 

તાજેતરમાં જ એક્ટ્રેસ કંગના રનૌતે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પૉસ્ટ કર્યો છે, જેમાં સ્પષ્ટ રીતે ઉદ્વવ ઠાકરે પર નિશાન સાધ્યુ છે. કંગના આ વીડિયોમાં કહે છે કે 1975 બાદથી આ સમય ભારતના લોકતંત્ર માટે મહત્વપૂર્ણ છે, 1975માં લોક નેતા જેપી નારાયણની લલકારથી સિંહાસન છોડોને જનતા આવે છે અને સિંહાસન પડી ગયુ હતુ. 2020માં મે કહ્યું હતુ કે લોકતંત્ર એક વિશ્વાસ છે અને સત્તાના ઘમંડમાં આવીને જે આ વિશ્વાસને તોડે છે, તો તેનો ઘમંડ તુટવાનો નક્કી છે. બીજી બાજુ હનુમાનજીને શિવજીનો 12માં અવતાર માનવામાં આવે છે, અને જ્યારે શિવસેના જ હનુમાન ચાલીસાને બેન કરી દે તો શિવ પણ નથી બચાવી શકતા.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

એટલું જ નહીં કંગના રનૌત પોતાના આ વીડિયો પર કેપ્શન આપીને લખે છે, જ્યારે પાપ વધી જાય છે, તો સર્વાનાશ થાય છે અને તે બાદ સુજન થાય છે. કંગનાના આ વીડિયો પર લોકો જબરદસ્ત રિએક્શન્સ આપી રહ્યાં છે. લોકો કંગનાનાના આ વીડિયોને યોગ્ય અને બરાબર ગણાવીને તેનુ સમર્થન પણ કરી રહ્યાં છે. 

 

આ પણ વાંચો........ 

Corona In India: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 18 હજારથી વધુ નવા કેસ નોંધાયા, આટલા લોકોએ ગુમાવ્યો જીવ

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી એકવાર પડશે મોટું ગાબડું, આજે કોણ કોણ જોડાશે ભાજપમાં?

ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો

Jeevan Umang Policy: આ યોજનામાં દરરોજ કરો 45 રૂપિયાનું રોકાણ, એક સાથે મળશે 36 લાખ રૂપિયા

Astrology Lazy Zodiac: આ ત્રણ રાશિના લોકો હોય છે ખૂબ આળસુ, જે સફળતામાં બને છે અવરોધ

Karnataka High Court: રખડતા કૂતરાના હુમલામાં બાળકનું મોત, કર્ણાટક હાઇકોર્ટે 10 લાખ વળતર આપવાનો આપ્યો આદેશ

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget