શોધખોળ કરો

Sidharth Kiara Wedding: આ તારીખે થશે કિઆરા-સિદ્ધાર્થના લગ્ન, સામે આવ્યું મોટુ અપડેટ

બોલીવૂડની અભિનેત્રી કિઆરા અડવાણી અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા રાજસ્થાનના જેસલમેરમાં સાત ફેરા લઈ એકબીજાના થશે.

Sidharth Kiara Wedding: બોલીવૂડની અભિનેત્રી કિઆરા અડવાણી અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા રાજસ્થાનના જેસલમેરમાં સાત ફેરા લઈ એકબીજાના થશે. આ સ્ટાર કપલના લગ્નને લઈ તેમના ચાહકો ખૂબ જ ઉત્સુક છે.  કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્ન કઈ તારીખે યોજાશે તેને લઈ ખૂબ જ મોટુ અપડેટ સામે આવ્યું છે.  આ સ્ટાર કપલના લગ્ન રાજસ્થાનના જેસલમેરમાં લગ્નના સાત ફેરા લેશે.  અગાઉ કિઆરા અને સિદ્ધાર્થના લગ્ન વિશે એવા અહેવાલો આવ્યા હતા કે આ સ્ટાર કપલ 7 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે. હવે મીડિયા અહેવાલ  છે કે  સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન 8  ફેબ્રુઆરીના રોજ થશે. આ સ્ટાર કપલના લગ્નની  તમામ વિધિઓ આજે એટલે કે  5 ફેબ્રુઆરીથી શરુ થઈ ગઈ છે. અન્ય વિધિ 7 ફેબ્રુઆરી સુધી ચાલશે. 8 ફેબ્રુઆરીના રોજ આ કપલ સાત ફેરા લેશે. 

લગ્નની વિધિ માટે મહેમાનો પણ જેસલમેર પહોંચી ગયા

આજથી વિધિઓ શરૂ થઈ ગઈ છે. લગ્નની વિધિ માટે મહેમાનો પણ જેસલમેર પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ આજે સિદ્ધાર્થ અને કિઆરાની મહેંદી સેરેમની છે. મહેમાનો માટે 84 રૂમ અને 70 લક્ઝરી વાહનો બુક કરવામાં આવ્યા છે. લગ્નની વિધિ દરમિયાન કોઈને ફોન અંદર લઈ જવાની મંજૂરી નથી. 100 થી વધુ ખાનગી સિક્યોરિટી ગાર્ડ હોટલની સુરક્ષા સહિતની સમગ્ર વ્યવસ્થા જોઈ રહ્યા છે. બંને પરિવારના ખૂબ જ નજીકના સભ્યો અને મિત્રો આ લગ્નનો ભાગ બનશે. 

અંબાણી પરિવાર જેસલમેર પહોંચ્યો હતો

કિઆરાના લગ્નમાં અંબાણી પરિવાર હાજરી આપવાના સમાચાર સામે આવી રહ્યા હતા. હવે અંબાણી પરિવાર જેસલમેર એરપોર્ટ પર જોવા મળ્યો હતો. ઈશા અંબાણી કિઆરાની બેસ્ટ ફ્રેન્ડ છે, તેથી આ ખાસ દિવસે તેમનું આવવું હિતાવહ છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manav Manglani (@manav.manglani)

12 ફેબ્રુઆરીએ મુંબઈમાં રિસેપ્શન આપશે

બોલીવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણી લગ્ન પછી બે રિસેપ્શન આપવા જઈ રહ્યા છે, એક સિદ્ધાર્થના પરિવાર અને મિત્રો માટે દિલ્હીમાં અને બીજું મુંબઈમાં કિઆરાના પરિવાર અને મિત્રો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આપશે.  હવે અહેવાલો સામે આવી રહ્યા છે કે કપલ 12 ફેબ્રુઆરીએ મુંબઈમાં લગ્નનું રિસેપ્શન આપવા જઈ રહ્યું છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીલ મંત્ર 'હું નહીં,આપણે'
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં 'રેસના ઘોડા' કોણ?,'બલિના બકરા' કોણ?
Hun To Bolish: હું તો બોલીશ : હેલ્મેટનો સગવડિયો નિયમ !
Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
Embed widget