શોધખોળ કરો

Sidharth Kiara Wedding: આ તારીખે થશે કિઆરા-સિદ્ધાર્થના લગ્ન, સામે આવ્યું મોટુ અપડેટ

બોલીવૂડની અભિનેત્રી કિઆરા અડવાણી અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા રાજસ્થાનના જેસલમેરમાં સાત ફેરા લઈ એકબીજાના થશે.

Sidharth Kiara Wedding: બોલીવૂડની અભિનેત્રી કિઆરા અડવાણી અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા રાજસ્થાનના જેસલમેરમાં સાત ફેરા લઈ એકબીજાના થશે. આ સ્ટાર કપલના લગ્નને લઈ તેમના ચાહકો ખૂબ જ ઉત્સુક છે.  કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્ન કઈ તારીખે યોજાશે તેને લઈ ખૂબ જ મોટુ અપડેટ સામે આવ્યું છે.  આ સ્ટાર કપલના લગ્ન રાજસ્થાનના જેસલમેરમાં લગ્નના સાત ફેરા લેશે.  અગાઉ કિઆરા અને સિદ્ધાર્થના લગ્ન વિશે એવા અહેવાલો આવ્યા હતા કે આ સ્ટાર કપલ 7 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે. હવે મીડિયા અહેવાલ  છે કે  સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન 8  ફેબ્રુઆરીના રોજ થશે. આ સ્ટાર કપલના લગ્નની  તમામ વિધિઓ આજે એટલે કે  5 ફેબ્રુઆરીથી શરુ થઈ ગઈ છે. અન્ય વિધિ 7 ફેબ્રુઆરી સુધી ચાલશે. 8 ફેબ્રુઆરીના રોજ આ કપલ સાત ફેરા લેશે. 

લગ્નની વિધિ માટે મહેમાનો પણ જેસલમેર પહોંચી ગયા

આજથી વિધિઓ શરૂ થઈ ગઈ છે. લગ્નની વિધિ માટે મહેમાનો પણ જેસલમેર પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ આજે સિદ્ધાર્થ અને કિઆરાની મહેંદી સેરેમની છે. મહેમાનો માટે 84 રૂમ અને 70 લક્ઝરી વાહનો બુક કરવામાં આવ્યા છે. લગ્નની વિધિ દરમિયાન કોઈને ફોન અંદર લઈ જવાની મંજૂરી નથી. 100 થી વધુ ખાનગી સિક્યોરિટી ગાર્ડ હોટલની સુરક્ષા સહિતની સમગ્ર વ્યવસ્થા જોઈ રહ્યા છે. બંને પરિવારના ખૂબ જ નજીકના સભ્યો અને મિત્રો આ લગ્નનો ભાગ બનશે. 

અંબાણી પરિવાર જેસલમેર પહોંચ્યો હતો

કિઆરાના લગ્નમાં અંબાણી પરિવાર હાજરી આપવાના સમાચાર સામે આવી રહ્યા હતા. હવે અંબાણી પરિવાર જેસલમેર એરપોર્ટ પર જોવા મળ્યો હતો. ઈશા અંબાણી કિઆરાની બેસ્ટ ફ્રેન્ડ છે, તેથી આ ખાસ દિવસે તેમનું આવવું હિતાવહ છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manav Manglani (@manav.manglani)

12 ફેબ્રુઆરીએ મુંબઈમાં રિસેપ્શન આપશે

બોલીવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણી લગ્ન પછી બે રિસેપ્શન આપવા જઈ રહ્યા છે, એક સિદ્ધાર્થના પરિવાર અને મિત્રો માટે દિલ્હીમાં અને બીજું મુંબઈમાં કિઆરાના પરિવાર અને મિત્રો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આપશે.  હવે અહેવાલો સામે આવી રહ્યા છે કે કપલ 12 ફેબ્રુઆરીએ મુંબઈમાં લગ્નનું રિસેપ્શન આપવા જઈ રહ્યું છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો

વિડિઓઝ

Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય
Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
Chandra Grahan 2026: હોળી 2026 ના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ 3 રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની
Chandra Grahan 2026: હોળી 2026 ના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ 3 રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
Embed widget