શોધખોળ કરો

આર્થિક પેકેજ બાદ અભિનેત્રી ઋચા ચઢ્ઢાએ પ્રવાસી મજૂરોની સ્થિતિને લઇને કેન્દ્ર સરકાર પર કરી કૉમેન્ટ

અભિનેત્રીએ ઋચા ચઢ્ઢાએ કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે, સરકાર પ્રવાસી મજૂરો માટે ટ્રાન્સપોર્ટ સર્વિસ ઉપલબ્ધ કરાવે, જેથી સમય અને જિંદગીઓ બન્ને બચશે. ખાસ વાત છે કે દેશભરમાં અત્યારે ખુણેખુણેથી પ્રવાસી મજૂરો પોતાના વતન પરત ફરી રહ્યાં છે

નવી દિલ્હીઃ દેશભરમાં હાલ લૉકડાઉન ચાલી રહ્યુ છે, લોકો પોતપોતાની માંગ અને મત સરકાર સામે રાખી રહ્યાં છે, આ બધાની વચ્ચે હવે એક્ટ્રેસ ઋચા ચઢ્ઢાએ સરકારે પાસે ખાસ માંગ કરી દીધી છે. અભિનેત્રીએ સરકારે પાસે પ્રવાસી મજૂરો પાસે ટ્રાન્સપોર્ટ સર્વિસ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. અભિનેત્રીએ ઋચા ચઢ્ઢાએ કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે, સરકાર પ્રવાસી મજૂરો માટે ટ્રાન્સપોર્ટ સર્વિસ ઉપલબ્ધ કરાવે, જેથી સમય અને જિંદગીઓ બન્ને બચશે. ખાસ વાત છે કે દેશભરમાં અત્યારે ખુણેખુણેથી પ્રવાસી મજૂરો પોતાના વતન પરત ફરી રહ્યાં છે, ટ્રાન્સપોર્ટ સેવા ઉપલબ્ધ ના હોવાના કારણે પ્રવાસી મજૂરો પગપાળા, સાયકલ કે રિક્શાથી પોતાના ઘરે પરત ફરી રહ્યાં છે, તેઓની હાલત દયનીય બની ગઇ છે. પ્રવાસી મજૂરોની તસવીરો પણ હાલ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. કેન્દ્ર સરકારે આ મજૂરો માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પાંચમા આર્થિક પેકેજની જાહેરાત કરી, દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર એક ટિપ્પણી કરી હતી. એક ક્લિપને શેર કરીને અભિનેત્રીએ કેન્દ્ર સરકારે આ મજૂરો માટે ટ્રાન્સપોર્ટ સેવા શરૂ કરવાની અપીલ કરી છે. તેને લખ્યું- પ્લીઝ, તેને પરિચાલન સેવા ઉપલબ્ધ કરાવો, ચાલવાને બદલે તે પોતાનો બહુ સમય બચાવી શકશે, આનાથી માત્ર સમય જ નહીં પણ જિંદગીઓ પણ બચશે. આર્થિક પેકેજ બાદ અભિનેત્રી ઋચા ચઢ્ઢાએ પ્રવાસી મજૂરોની સ્થિતિને લઇને કેન્દ્ર સરકાર પર કરી કૉમેન્ટ ઉલ્લેખનીય છે કે, શનિવારે રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રવાસી મજૂરો સાથે મુલાકાત કરી, અને તેમની સ્થિતિ વિશે જાણકારી લીધી હતી. નાણામંત્રી રાહત પેકેજની જાહેરાત કરતી વખતે આને લઇને જાણકારી આપી હતી. તેમને કટાક્ષ કર્યો હતો કે પ્રવાસી મજૂરો માટે સરકારે ટ્રેનની વ્યવસ્થા કરી છે, પણ દુઃખ થાય છે કે લોકો પગપાળા જઇ રહ્યાં છે, તેમને કહ્યું કે, કોંગ્રેસે તે રાજ્યોમાં ટ્રેન મંગાવીને પ્રવાસી મજૂરોને ઘર પહોંચાડવાની પહેલ કેમ નથી કરી, જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget