શોધખોળ કરો

કોરોના વાયરસના કારણે બૉલીવુડને થયુ 2000 કરોડનુ નુકશાન, જાણો વિગતે

દિલ્હીમાં હજુ પણ 31 ઓક્ટોબર સુધી થિએટરોને ખોલવાની મંજૂરી નથી આપવામાં આવી. છેલ્લા છ મહિનાથી સિનેમાઘરો બંધ રહેવાથી બૉલીવુડને 2000 કરોડ રૂપિયાનુ નુકશાન થયુ છે

મુંબઇઃ કોરોનાએ દેશના ઉદ્યોગ-ધંધા જડમૂળમાંથી હલાવી નાંખ્યા છે. આમાં ફિલ્મ ઉદ્યોગ પણ સામેલ છે. ફિલ્મ ઉદ્યોગને કોરોનાના કારણે બે હજાર કરોડ રૂપિયાનુ નુકશાન થયુ છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં થિએટરો ને ખોલાવાનો આદેશ આપી દીધો છે. હવે આખા દેશમાં 15 ઓક્ટોબરથી સિનેમાઘરો ખુલી જશે. પરંતુ આના માટે થિએટરોને કૉવિડ-19ના નિયમોનુ પાલન કરવુ પડશે.દિલ્હીની લોકોને થિએટર ખોલવાની થોડી રાહ જોવી પડશે. દિલ્હીમાં હજુ પણ 31 ઓક્ટોબર સુધી થિએટરોને ખોલવાની મંજૂરી નથી આપવામાં આવી. છેલ્લા છ મહિનાથી સિનેમાઘરો બંધ રહેવાથી બૉલીવુડને 2000 કરોડ રૂપિયાનુ નુકશાન થયુ છે. દિલ્હીના ડિલાઇટ સિનેમાના જનરલ મેનેજર રાજ કુમાર મેહરોત્રાનુ કહેવુ છે કે આનાથી ઇન્ડસ્ટ્રીને 3-4 હજાર કરોડ રૂપિયાનુ નુકશાન થયુ છે. આ દરમિયાન કેટલાયે મોટી ફેસ્ટિવ સિઝન પણ નીકળી ગઇ છે. તેને કહ્યું કે એ પણ માંગ છે કે સિનેમાઘરો જો ખુલે છે તો સરકારને એક વર્ષ સુધી સબસિડી આપવી જોઇએ અને ટેક્સ ના લેવો જોઇએ. નહીં તો સિનેમાઘરોને વધુ મોટુ નુકશાન થશે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં પહેલીવાર 6 મહિનાથી વધુ સમય સુધી સિનેમાઘરો બંધ રહ્યાં છે, આ દરમિયાન ઇન્ડસ્ટ્રીને ખુબ મોટુ નુકશાન થયુ છે. ઇન્ડસ્ટ્રીને પહેલા 2000 હજાર કરોડ રૂપિયાનુ નુકશાન થઇ ચૂક્યુ છે. હજુ પણ કેટલીય મોટી ફિલ્મો અધરમાં લટકેલી છે. જેમાં અક્ષય કુમારની સૂર્યવંશી, સલમાનની રાધે, રણવીર સિંહની 83, વરુણ ધવનની કુલી નંબર-1, જૉન અબ્રાહમની મુબઇ સાગા સામેલ છે. આ ફિલ્મોને સુપરહીટ થવાની આશા છે. માત્ર આ ફિલ્મો 1000થી વધુ કમાણી વાળા લિસ્ટમાં છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
Embed widget