શોધખોળ કરો

'તિહાર જેલમાં તેણે મને કિસ કરી અને ...', સુકેશ ચંદ્રશેખરની ચાર્જશીટમાં મહત્વના ખુલાસાઓ, એક્ટ્રેસે ખોલ્યા અનેક

સુકેશ ચંદ્રશેખરના 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ત્રીજી પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

Sukesh Chandrashekhar Chargesheet: સુકેશ ચંદ્રશેખરના 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ત્રીજી પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટમાં ઘણા ખુલાસા થયા છે. બોલિવૂડની એક અભિનેત્રીએ આ મામલે કોર્ટમાં પોતાનું નિવેદન નોંધાવ્યું છે. અભિનેત્રીએ જણાવ્યું છે કે મે 2018માં જ્યારે તે સુકેશ ચંદ્રશેખરને મળ્યા બાદ તિહાર જેલમાંથી બહાર આવી ત્યારે પિંકી ઈરાનીએ BMW કારમાં તેની તરફ 2000 રૂપિયાની નોટોનું બંડલ ફેંક્યું અને કહ્યું, "યે રખ, તેરી. "

અભિનેત્રીએ એમ પણ કહ્યું કે ચંદ્રશેખરની સહયોગી ઈરાની ઉર્ફે એન્જલે IGI એરપોર્ટ પર તેના માટે ઘૂંટણની લંબાઈનો સ્કર્ટ ખરીદ્યો હતો અને તેને શોર્ટ્સમાં બદલવા કહ્યું હતું કારણ કે તે તિહારમાં તમામ લોકોનું ધ્યાન એક્ટ્રેસ તરફ આકર્ષિત કરી શકે છે. અભિનેત્રીએ કહ્યું, "જ્યારે તે જેલમાં પ્રવેશ્યા પછી રડવા લાગી ત્યારે ઈરાનીએ તેને વારંવાર કહ્યું કે 'કંઈ નહીં થાય'. ઈરાનીએ તેને માથું નીચું રાખવાનું પણ કહ્યું જેથી તેનો ચહેરો સીસીટીવી કેમેરામાં દેખાઈ ન જાય."

અભિનેત્રીએ સુકેશના ઘણા રહસ્યો જાહેર કર્યા

નિવેદનને ટાંકીને ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, "તિહારમાં અમને ઘણા બધા ગેજેટ્સવાળા રૂમમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે જ એક વ્યક્તિ રૂમમાં પ્રવેશ્યો અને મને કહેવામાં આવ્યું કે તે સુકેશ ચંદ્રશેખર છે. તેણે બ્રાન્ડેડ કપડાં અને ઘડિયાળ પહેરેલી હતી. માથાથી પગ સુધી સજ્જ હતો. તેણે પોતાનો પરિચય શેખર રેડ્ડી તરીકે આપ્યો. ઈરાનીએ મને કહ્યું કે તે સન ટીવીનો માલિક છે અને જયલલિતાનો ભત્રીજો છે અને વોટિંગ મશીન હેક કરવા બદલ જેલના સળિયા પાછળ છે."

અભિનેત્રીએ આગળ કહ્યું, "મેં તેને બધાની સામે બૂમો પાડી કે તેણે મને મળવા માટે તિહાર જેલમાં કેમ બોલાવી. તેણે મને કહ્યું કે તે મારા પર ક્રશ છે અને લાંબા સમયથી મારી સીરિયલ્સ જોઈ રહ્યો છે. મેં તેને કહ્યું કે મારા બે બાળકો છે અને મારું એક બાળક છ મહિનાનું છે. તેણે મને કહ્યું કે મારા પતિએ મને વેચી દીધી છે અને તે મને બચાવવા માંગે છે.

મુંબઈ આવ્યા બાદ બ્લેકમેલ કરતો હતો

અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે ચંદ્રશેખરે તેને તેના અંગત જીવન વિશે ઘણી વાતો કહી જે કોઈ જાણતું ન હતું. તેણીએ કહ્યું, "ત્યારબાદ સુકેશે મને ગળે લગાવી અને મને કિસ કરી, પરંતુ હું રૂમમાંથી બહાર નીકળી ગઇ. હું તિહારથી બહાર આવી તે પછી એન્જલે મને 2 લાખ રૂપિયા આપ્યા. તેણે તેની ઘડિયાળ પણ ઉતારી અને મને આપી. અભિનેત્રીએ કોર્ટમાં જણાવ્યું કે મુંબઈ પરત ફર્યા બાદ તેને બ્લેકમેલ કરવામાં આવી હતી અને 8 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. અભિનેત્રીના નિવેદનના આધારે દિલ્હી પોલીસને શંકા છે કે ચંદ્રશેખરે તેને ફસાવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget