શોધખોળ કરો

Esha Deol Divorce: પતિ સાથે ડિવોર્સ બાદ ક્યાં રહેશે ઈશા દેઓલ ? સામે આવી જાણકારી 

ધર્મેન્દ્ર-હેમા માલિનીની પુત્રી અને અભિનેત્રી ઈશા દેઓલ લગ્નના 12 વર્ષ બાદ ભરત તખ્તાનીથી છૂટાછેડા લઈ રહી છે.

Esha Deol-Bharat Takhtani Seperation: ધર્મેન્દ્ર-હેમા માલિનીની પુત્રી અને અભિનેત્રી ઈશા દેઓલ લગ્નના 12 વર્ષ બાદ ભરત તખ્તાનીથી છૂટાછેડા લઈ રહી છે. અભિનેત્રીએ વર્ષ 2012માં તેના બોયફ્રેન્ડ ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા. હવે બંનેએ પરસ્પર સંમતિથી એકબીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે તેમના અલગ થવાનું કારણ ભરતનું એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાનું કહેવાય છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ESHA DEOL (@imeshadeol)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ESHA DEOL (@imeshadeol)

ઈશા દેઓલ અને ભરત તખ્તાની સોશિયલ મીડિયા પર ફોટા શેર કરતી વખતે ઘણીવાર કપલ ગોલ આપતા જોવા મળતા હતા. જોકે, આ કપલે લાંબા સમય પહેલા એકસાથે ફોટો પોસ્ટ કરવાનું બંધ કરી દીધું હતું. ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે બંને વચ્ચે કંઈક બરાબર નથી. આ સિવાય ઈશાની માતા હેમા માલિનીના 75માં જન્મદિવસની ઉજવણીમાં પણ ભરત ક્યાંય જોવા મળ્યો ન હતો. આ બધાએ બંને વચ્ચે છૂટાછેડાની અફવાઓને જન્મ આપ્યો હતો.

છૂટાછેડા પછી ઈશા ક્યાં રહેશે ?

હવે ઈશા અને ભરતે પોતે એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ એકબીજાથી અલગ થઈ રહ્યા છે. આ દંપતીને રાધ્યા અને મીરાયા નામની બે પુત્રીઓ પણ છે. ઈશા તેના પતિ અને બાળકો સાથે બાંદ્રાના એક મકાનમાં રહેતી હતી. પરંતુ હવે સવાલ એ છે કે પતિથી છૂટાછેડા પછી ઈશા ક્યાં રહેશે ? E24ના અહેવાલ મુજબ, તેના પતિથી અલગ થયા પછી, અભિનેત્રી તેની માતા હેમા માલિનીના જુહુ સ્થિત બંગલામાં શિફ્ટ થવાની તૈયારી કરી રહી છે.

ઈશા દેઓલ અને ભરત તખ્તાનીની લવ સ્ટોરી વિશે વાત કરીએ તો, કપલ કાસ્કેડ ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશનમાં પહેલીવાર મળ્યાં હતાં. અહીં જ બંનેની મિત્રતા થઈ અને આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.   

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

          

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget