શોધખોળ કરો

Ajay Devgn સાથે કોમેડી ફિલ્મ કરવા પર Kajolએ આપ્યું ફની રિએક્શન, જાણો શું કહ્યું..

Kajol On Ajay Devgn: તાજેતરમાં જ બોલિવૂડ અભિનેત્રી કાજોલે પતિ અજય દેવગન સાથે કોમેડી ફિલ્મમાં સાથે કામ કરવા અંગે ફની પ્રતિક્રિયા આપી છે. જાણો કાજોલએ શું કહ્યું

Kajol On Comedy Film With Ajay Devgn: બી-ટાઉનની બબલી અભિનેત્રી કાજોલ આ દિવસોમાં તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સલામ વેંકી' માટે ખૂબ જ ચર્ચામાં છે. કાજોલની એક્ટિંગથી આપણે બધા વાકેફ છીએ. તે હિન્દી સિનેમાની સૌથી સક્ષમ અભિનેત્રીઓમાંની એક છે અને તેના પતિ અજય દેવગન પણ તેના અભિનય માટે જાણીતા છે. જોકે, આ કપલ ભાગ્યે જ ફિલ્મોમાં સાથે જોવા મળે છે. બંનેને ફરી એકવાર મોટા પડદા પર સાથે જોવા ચાહકો આતુર છે. હાલમાં જ અભિનેત્રીએ જણાવ્યું છે કે અજય દેવગન સાથે ફિલ્મ કરવાનો તેનો શું પ્લાન છે.

સમાચારો જોરમાં છે કે નિર્દેશક રોહિત શેટ્ટી અજય દેવગણ સાથે કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે. જ્યારે કાજોલને પૂછવામાં આવ્યું કે શું તે પણ તેના પતિ અજય દેવગન સાથે ફિલ્મમાં દેખાવાનું પસંદ કરશે તો અભિનેત્રીએ એવો જવાબ આપ્યો, જેને સાંભળીને કોઈ પણ હસી જશે. પોતાની ફિલ્મ 'સલામ વેંકી'નું પ્રમોશન કરી રહેલી કાજોલે કહ્યું, "હું ગોપાલને પૂછીશ." તમને જણાવી દઈએ કે ગોપાલ 'ગોલમાલ'માં અજય દેવગનના પાત્રનું નામ છે.

અજય સાથે કોમેડી ફિલ્મ પર કાજોલનો પ્લાન

આ અંગે કાજોલે વધુ ગંભીરતાથી જવાબ આપ્યો. તેણે કહ્યું, જો અમે બંને સાથે કામ કરીએ છીએ તો કૈંક એવું હોવું જોઈએ જે અમે બંને ડિઝર્વ કરતાં હોઈએ. અમે બંને એકબીજા માટે આવું કૈંક વિચારીએ છીએ. જો કોઈ કોમેડી ફિલ્મ અમારી પાસે આવે છે તો તે કોઈ ત્રીજું વ્યકિત લઈને આવવું જોઈએ. અમે બંને એકબીજા સાથે હાલ તો કોમેડી ફિલ્મ કરવાનું કઈ વિચાર્યું નથી. એટલે કે કાજોલ અને અજય બંને એકબીજા સાથે કોમેડી ફિલ્મ કરવાનું નથી વિચારી રહ્યા. હ કોઈ ત્રીજું તેઓને કાસ્ટ કરે તો ચાંસ હોય શકે છે.

કાજોલે અજય દેવગનની સેન્સ ઓફ હ્યુમર પર વાત કરી હતી

કોમેડી ફિલ્મ કરવા ઉપરાંત કાજોલે અજય દેવગનના સેન્સ ઓફ હ્યુમર પર પણ મજાક ઉડાવી હતી. કાજોલે કહ્યું કે, અજય દેવગનની સેન્સ ઓફ હ્યુમર ઠીક ઠાક  છે. 'દિલવાલે' અભિનેત્રીએ કહ્યું, "મને એવું નથી લાગતું, તે ખૂબ રમુજી છે. વાસ્તવિક જીવનમાં તે એટલો રમુજી નથી.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Air Pollution: રાજ્યની હવા બની 'ઝેરી', અમદાવાદ સહિત 8 શહેરોનો AQI ઘાતક સ્તરે; શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ
ગુજરાતના આ 8 શહેરો બન્યા 'ગેસ ચેમ્બર'! AQI નો આંકડો જોઈને તમને પણ ગૂંગળામણ થશે
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Advertisement

વિડિઓઝ

Rajkot Murder Case: રાજકોટમાં મહિલાની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ, પતિએ જ પત્નીની હત્યા કર્યાનો થયો ખુલાસો.
Ahmedabad Demolition News: અમદાવાદના ઈસનપુરમાં સતત બીજા મેગા ડિમોલિશન ચાલ્યું
PM Modi Speech: રામ મંદિરમાં ધ્વજારોહાણ બાદ PM મોદીનું મોટું એલાન
Ram Mandir Dhwajarohan: PM મોદી અને મોહન ભાગવતે રામ મંદિરના શિખરે કેસરિયો ધ્વજ ફરકાવ્યો
SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Air Pollution: રાજ્યની હવા બની 'ઝેરી', અમદાવાદ સહિત 8 શહેરોનો AQI ઘાતક સ્તરે; શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ
ગુજરાતના આ 8 શહેરો બન્યા 'ગેસ ચેમ્બર'! AQI નો આંકડો જોઈને તમને પણ ગૂંગળામણ થશે
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
Embed widget