શોધખોળ કરો

Sidharth Malhotra : સિદ્ધાર્થ-કિયારા ટુંક સમયમાં જ કરશે લગ્ન? બર્થ ડે પર અભિનેતાએ આપી હિંટ

સિદ્ધાર્થ મલ્હોત્રા આજકાલ કિયારા અડવાણી સાથેના લગ્નની અફવાઓને કારણે ભારે ચર્ચામાં છે. હવે બોલીવુડ અભિનેતાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે તે ટૂંક સમયમાં અભિનેત્રી સાથે કંઈક જાહેરાત કરશે.

Sidharth-Kiara Marriage Updates : બોલિવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે ઘણી બાબતો સામે આવી છે. દરમિયાન તે કિયારા અડવાણી સાથેની ડેટિંગની અફવાઓ જોરશોરથી ચાલી રહી છે સાથે જ એવા અહેવાલો છે કે બંને ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. આ દરમિયાન સિદ્ધાર્થે એક મહત્વપૂર્ણ હિંટ આપી છે અને કહ્યું છે કે, જેવી કોઈ વાત ફાઈનલ થશે તે તેની જાહેરાત કરશે.

આખરે શું કહેવા માંગે છે સિદ્ધાર્થ?

સિદ્ધાર્થ મલ્હોત્રા આજકાલ કિયારા અડવાણી સાથેના લગ્નની અફવાઓને કારણે ભારે ચર્ચામાં છે. હવે બોલીવુડ અભિનેતાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે તે ટૂંક સમયમાં અભિનેત્રી સાથે કંઈક જાહેરાત કરશે.

ટૂંક સમયમાં જાહેરાત કરશે

એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં સિદ્ધાર્થને કિયારા સાથે શશાંક ખેતાન સાથેની તેની આગામી ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું હતું. આ અંગે કેટલીક વાતો કરતા અભિનેતાએ કહ્યું હતું કે, તે એક રીતે તેની જાહેરાત કરવા માંગે છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે બધું વ્યવસ્થિત હશે ત્યારે તેની જાહેરાત કરવામાં આવશે. સિદ્ધાર્થે એમ પણ કહ્યું હતું કે, અત્યાર સુધીમાં 2023ની વ્યસ્તતાની સાથે જુદા જુદા ત્રણ મોટા પ્રોજેક્ટ્સ આવવાની સાથે સાથે તેની પાસે તેના પ્રેક્ષકો માટે પર્યાપ્ત અને વધુ આશા છે.

ફેબ્રુઆરીમાં થશે લગ્ન?

જોકે, તેઓ હજુ સુધી તેમના સંબંધો વિશે ખુલીને સામે આવ્યા નથી. તેમના સોશિયલ મીડિયા પીડીએ, ડિનર ડેટ અને આઉટિંગ તેમના સંબંધો વિશે ઘણું બધું કહી જાય છે. પુષ્ટિ કરવામાં આવી રહી છે કે, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ફેબ્રુઆરીમાં લગ્ન કરી શકે છે અને તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 4 અને 5 ફેબ્રુઆરીના રોજ કપલના પ્રી-વેડિંગ ફંક્શન જેવા કે મહેંદી, હલ્દી અને સંગીતનું આયોજન કરવામાં આવ્યું છે. દંપતીએ તેમના લગ્ન માટે જેસલમેર પેલેસ હોટેલ બુક કરાવી છે અને તે એક ભવ્ય અફેર હશે.

સિદ્ધાર્થ અને કિયારાની ફિલ્મો

વર્ક ફ્રન્ટ પર સિદ્ધાર્થ આગામી સમયમાં રશ્મિકા મંદન્ના સાથે 'મિશન મજનૂ'માં જોવા મળશે. જ્યારે કિયારા કાર્તિક આર્યન સાથે 'સત્યપ્રેમ કી કથા'માં જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
Amitabh Bachchan: હોસ્પિટલમાં દાખલ નથી અમિતાભ બચ્ચન, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા એક્ટર
Amitabh Bachchan: હોસ્પિટલમાં દાખલ નથી અમિતાભ બચ્ચન, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા એક્ટર
1300 કરોડનો ડ્રેસ પહેરીને કાન્સમાં પહોંચી હતી આ અભિનેત્રી, આલિયા અને દીપિકાને પણ છોડી હતી પાછળ
1300 કરોડનો ડ્રેસ પહેરીને કાન્સમાં પહોંચી હતી આ અભિનેત્રી, આલિયા અને દીપિકાને પણ છોડી હતી પાછળ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Embed widget