શોધખોળ કરો

સુશાંતના જુના સાથીદારે લગાવ્યો આરોપ, 'આ આત્મહત્યા નથી હત્યા જ છે'

અંકિત આચાર્ચએ જણાવ્યુ કે, સુશાંત સિંહ હંમેશા ખુશ રહેનારા માણસ હતો, અને તે આત્મહત્યા જેવુ પગલુ ભરી જ ના શકે. અંકિત આચાર્ચએ કહ્યું કે સુશાંત લોકોને સકારાત્મક પ્રેરણા આપનારાઓમાંનો એક હતો, તે કઇ રીતે આત્મહત્યા કરી શકે

મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે નવી નવી કડીઓ ખુલતી જાય છે. હવે સુશાંતના જુના સાથીદાર, એટલે કે ત્રણ વર્ષ જુના સહાયક સચિવ અંકિત આચાર્યએ કહ્યું કે, સુશાંત આત્મહત્યા જેવુ પગલુ ભરી જ ના શકે, અંકિતનું કહેવુ છે કે સુશાંતની હત્યા કરવામાં આવી છે. અંકિત આચાર્ચએ જણાવ્યુ કે, સુશાંત સિંહ હંમેશા ખુશ રહેનારા માણસ હતો, અને તે આત્મહત્યા જેવુ પગલુ ભરી જ ના શકે. અંકિત આચાર્ચએ કહ્યું કે સુશાંત લોકોને સકારાત્મક પ્રેરણા આપનારાઓમાંનો એક હતો, તે કઇ રીતે આત્મહત્યા કરી શકે. અંકિત આચાર્ચએ જણાવ્યુ કે, તેને સુશાંતની સાથે વર્ષ 2017 થી લઇને 2019 સુધી કામ કર્યુ, અને તે તેની સાથે 24 કલાક રહેતો હતો. અંકિત આચાર્ચનું એ પણ કહેવુ છે કે સુશાંતના ખાવાનાથી લઇને દવાઓ અને શૂટિંગનુ પણ ખ્યાલ રાખતો હતો. અંકિતને જ્યારે પુછવામાં આવ્યુ આ ઘટનાના પાછળ કૌણ હોઇ શકે છે તો તેને કહ્યું કે કંઇક નથી કહી શકતો, હજુ તપાસ ચાલુ છે. સુશાંતના જુના સાથીદારે લગાવ્યો આરોપ, 'આ આત્મહત્યા નથી હત્યા જ છે અંકિત આચાર્ચએ કહ્યુ કે, તે સુશાંતના મોત વિશે ઉંડાણથી જાણતો હતો, તેને કહ્યું કે સુશાંતની આંખોની આસપાસ ઇજાના નિશાન હતા, ગળામાં લીલા કપડાંનુ નિશાન નહીં પરંતુ સુશાંતના ડૉગી ફઝના પટ્ટાનુ નિશાન હતુ. અંકિત આચાર્ચએ એ પણ જણાવ્યુ કે, રિયા ચક્રવર્તી સુશાંતની જિંદગીમાં આવી ત્યારથી તે રજાઓ પર હતો. રિયા સાથે તેની ક્યારેય મુલાકાત ન હતી થઇ. સુશાંતના જુના સહાયક સચિવે અંકિત આચાર્ચએ જણાવ્યુ કે તે તેની પાસે છેલ્લી સેલેરી લેવા માટે પહોંચ્યો ત્યારે તે ખુબ ઉદાસ હતો. સુશાંતના જુના સાથીદારે લગાવ્યો આરોપ, 'આ આત્મહત્યા નથી હત્યા જ છે
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Advertisement

વિડિઓઝ

Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Hun To Bolish : હું તો બોલીશ : ડર 'SIR'નો, મોત BLOનું ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
પતંજલિના વેલનેસ સેન્ટરમાં ક્રોનિક બીમારીઓ માટે કેવી રીતે મળે છે કસ્ટમાઈઝ્ડ આયુર્વેદિક સમાધાન?
પતંજલિના વેલનેસ સેન્ટરમાં ક્રોનિક બીમારીઓ માટે કેવી રીતે મળે છે કસ્ટમાઈઝ્ડ આયુર્વેદિક સમાધાન?
અયોધ્યાના રામ મંદિરના પૂજારી કોણ બની શકે, જાણો લાયકત અને સેલેરી ?
અયોધ્યાના રામ મંદિરના પૂજારી કોણ બની શકે, જાણો લાયકત અને સેલેરી ?
Embed widget