શોધખોળ કરો

સુશાંતના જુના સાથીદારે લગાવ્યો આરોપ, 'આ આત્મહત્યા નથી હત્યા જ છે'

અંકિત આચાર્ચએ જણાવ્યુ કે, સુશાંત સિંહ હંમેશા ખુશ રહેનારા માણસ હતો, અને તે આત્મહત્યા જેવુ પગલુ ભરી જ ના શકે. અંકિત આચાર્ચએ કહ્યું કે સુશાંત લોકોને સકારાત્મક પ્રેરણા આપનારાઓમાંનો એક હતો, તે કઇ રીતે આત્મહત્યા કરી શકે

મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે નવી નવી કડીઓ ખુલતી જાય છે. હવે સુશાંતના જુના સાથીદાર, એટલે કે ત્રણ વર્ષ જુના સહાયક સચિવ અંકિત આચાર્યએ કહ્યું કે, સુશાંત આત્મહત્યા જેવુ પગલુ ભરી જ ના શકે, અંકિતનું કહેવુ છે કે સુશાંતની હત્યા કરવામાં આવી છે. અંકિત આચાર્ચએ જણાવ્યુ કે, સુશાંત સિંહ હંમેશા ખુશ રહેનારા માણસ હતો, અને તે આત્મહત્યા જેવુ પગલુ ભરી જ ના શકે. અંકિત આચાર્ચએ કહ્યું કે સુશાંત લોકોને સકારાત્મક પ્રેરણા આપનારાઓમાંનો એક હતો, તે કઇ રીતે આત્મહત્યા કરી શકે. અંકિત આચાર્ચએ જણાવ્યુ કે, તેને સુશાંતની સાથે વર્ષ 2017 થી લઇને 2019 સુધી કામ કર્યુ, અને તે તેની સાથે 24 કલાક રહેતો હતો. અંકિત આચાર્ચનું એ પણ કહેવુ છે કે સુશાંતના ખાવાનાથી લઇને દવાઓ અને શૂટિંગનુ પણ ખ્યાલ રાખતો હતો. અંકિતને જ્યારે પુછવામાં આવ્યુ આ ઘટનાના પાછળ કૌણ હોઇ શકે છે તો તેને કહ્યું કે કંઇક નથી કહી શકતો, હજુ તપાસ ચાલુ છે. સુશાંતના જુના સાથીદારે લગાવ્યો આરોપ, 'આ આત્મહત્યા નથી હત્યા જ છે
અંકિત આચાર્ચએ કહ્યુ કે, તે સુશાંતના મોત વિશે ઉંડાણથી જાણતો હતો, તેને કહ્યું કે સુશાંતની આંખોની આસપાસ ઇજાના નિશાન હતા, ગળામાં લીલા કપડાંનુ નિશાન નહીં પરંતુ સુશાંતના ડૉગી ફઝના પટ્ટાનુ નિશાન હતુ. અંકિત આચાર્ચએ એ પણ જણાવ્યુ કે, રિયા ચક્રવર્તી સુશાંતની જિંદગીમાં આવી ત્યારથી તે રજાઓ પર હતો. રિયા સાથે તેની ક્યારેય મુલાકાત ન હતી થઇ. સુશાંતના જુના સહાયક સચિવે અંકિત આચાર્ચએ જણાવ્યુ કે તે તેની પાસે છેલ્લી સેલેરી લેવા માટે પહોંચ્યો ત્યારે તે ખુબ ઉદાસ હતો. સુશાંતના જુના સાથીદારે લગાવ્યો આરોપ, 'આ આત્મહત્યા નથી હત્યા જ છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
નેહરુનો રેકોર્ડ તોડ્યા બાદ પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું - કોંગ્રેસના વિશ્વાસઘાત પછી દેશ....
નેહરુનો રેકોર્ડ તોડ્યા બાદ પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું - કોંગ્રેસના વિશ્વાસઘાત પછી દેશ....
ચોમાસા વચ્ચે અલ નિનોનો મોટો ખતરો: દેશના 197 જિલ્લાઓ પર દુષ્કાળનું સંકટ, સરકાર એલર્ટ!
ચોમાસા વચ્ચે અલ નિનોનો મોટો ખતરો: દેશના 197 જિલ્લાઓ પર દુષ્કાળનું સંકટ, સરકાર એલર્ટ!
ભરૂચ ડબલ મર્ડરથી ધ્રૂજ્યું: સસરાએ પુત્રવધૂ અને વેવાણને મોતને ઘાટ ઉતારી, રહસ્ય અકબંધ
ભરૂચ ડબલ મર્ડરથી ધ્રૂજ્યું: સસરાએ પુત્રવધૂ અને વેવાણને મોતને ઘાટ ઉતારી, રહસ્ય અકબંધ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Patan ABVP Protest : ફી વધારા સામે ABVPનું હેમચંદ્રાચાર્ય યુનિ.માં વિરોધ પ્રદર્શન
Surat Demolition : સુરત ભૂતિયા ડિમોલિશન, મનપા અધિકારીના જુઠ્ઠાણાનો કોંગ્રેસે કર્યો પર્દાફાશ
PM Modi Speech : રાજકીય અસ્થિરતાને કારણે દેશને નુકસાન , PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : દર ચોમાસે કેમ ડૂબવાનું ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
નેહરુનો રેકોર્ડ તોડ્યા બાદ પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું - કોંગ્રેસના વિશ્વાસઘાત પછી દેશ....
નેહરુનો રેકોર્ડ તોડ્યા બાદ પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું - કોંગ્રેસના વિશ્વાસઘાત પછી દેશ....
ચોમાસા વચ્ચે અલ નિનોનો મોટો ખતરો: દેશના 197 જિલ્લાઓ પર દુષ્કાળનું સંકટ, સરકાર એલર્ટ!
ચોમાસા વચ્ચે અલ નિનોનો મોટો ખતરો: દેશના 197 જિલ્લાઓ પર દુષ્કાળનું સંકટ, સરકાર એલર્ટ!
ભરૂચ ડબલ મર્ડરથી ધ્રૂજ્યું: સસરાએ પુત્રવધૂ અને વેવાણને મોતને ઘાટ ઉતારી, રહસ્ય અકબંધ
ભરૂચ ડબલ મર્ડરથી ધ્રૂજ્યું: સસરાએ પુત્રવધૂ અને વેવાણને મોતને ઘાટ ઉતારી, રહસ્ય અકબંધ
રાજકોટના ઉપલેટામાં શરમજનક ઘટના: વિદ્યાર્થિની સાથે અડપલાં કરનાર લંપટ શિક્ષકની અટકાયત
રાજકોટના ઉપલેટામાં શરમજનક ઘટના: વિદ્યાર્થિની સાથે અડપલાં કરનાર લંપટ શિક્ષકની અટકાયત
બુલિયન માર્કેટમાં ખળભળાટ: સોનું 3% અને ચાંદી 4% તૂટી, જાણો હવે આગળ શું થશે?
બુલિયન માર્કેટમાં ખળભળાટ: સોનું 3% અને ચાંદી 4% તૂટી, જાણો હવે આગળ શું થશે?
8મા પગાર પંચમાં વિલંબ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: DAમાં થશે આટલો વધારો
8મા પગાર પંચમાં વિલંબ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: DAમાં થશે આટલો વધારો
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આગામી 7 દિવસ આ વિસ્તારોમાં વરસાદની મોટી આગાહી!
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આગામી 7 દિવસ આ વિસ્તારોમાં વરસાદની મોટી આગાહી!
Embed widget