શોધખોળ કરો
દયાભાભી ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ સીરિયલમાં ક્યારે પરત ફરશે? જાણો દયાભાભીએ શું આપ્યો જવાબ
1/6

હાલ તે પોતાના પર્સનલ કમિટમેન્ટ પર વધારે ફોક્સ કરવા માગે છે. પરંતુ અમે પણ હાર નથી માની. અમે બધી જ કોશીશ કરી રહ્યા છે કે તે જલ્દી શોમાં પરત આવે. તે અમારા શોનો મુખ્ય હિસ્સો છે.
2/6

પ્રોડક્શન હાઉસના સુત્રોના જણાવ્યા પ્રમાણે, અમે દીશાની સાથે સંપર્કમાં છીએ. પરંતુ હજુ સુધી તેની તરફ કોઈ જવાબ મળ્યો નથી. તેની પુત્રી હજુ નાની છે આ માટે અમે પણ તેની મજબુરી સમજી છીએ.
Published at : 02 Jul 2018 10:07 AM (IST)
View More





















