શોધખોળ કરો

મિસ્ટર ઈન્ડિયા રહી ચુકેલા મનોજ પાટિલ કર્યો આપઘાતનો પ્રયાસ, સુસાઈડ નોટમાં બોલિવૂડના આ એક્ટરને ગણાવ્યો જવાબદાર

મનોજ પાટિલનો જન્મ 1992માં થયો છે અને વર્ષ 2016માં તેણે મિસ્ટર ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. મનોજે સાહિલ ખાન પર સાઈબર બુલિંગ અને માનસિક રીતે હેરાન પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે.

Mr. India Manoj Patil Tries To Commit Suicide:  મિસ્ટર ઈન્ડિયા રહી ચુકેલા બોડી બિલ્ડર મનોજ પાટિલે મુંબઈમાં આત્મહત્યાની કોશિશ કરી છે. જાણકારી મુજબ સુસાઈડ પહેલા મનોજે એક નોટ લખી છે. જેમાં તેણએ અભિનેતા સાહિલ ખાનને જવાબદાર ગણાવ્યો છે. આ સુસાઈડ નોટમાં ઓશિવારાના પોલીસ અધિકારીના નામ લખવામાં આવ્યા છે.

આ સુસાઈડ નોટમાં મનોજે સાહિલ ખાન પર સાઈબર બુલિંગ અને માનસિક રીતે હેરાન પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે. ઉપરાંત મનોજે સોશિયલ મીડિયા પર ઓડિયો પોસ્ટ કર્યો ચે. મનોજ પાટિલને મુંબઈની કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by IFBB PRO MANOJ PATIL🇮🇳 (@manojpatil_ifbbpro_official)

મનોજ પાટિલનો જન્મ 1992માં થયો છે અને વર્ષ 2016માં તેણે મિસ્ટર ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. તેણે કહ્યું કે, સાહિલ ખાન મને સોશિયલ મીડિયા પર બદનામ કરતો હતો. જે તેની આત્મહત્યાના પ્રયાસનું કારણ બન્યો છે. સુસાઇડ નોટમાં તેણે બદનામીના કારણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. મિસ્ટર ઈન્ડિયા રહી ચુકેલો મનોજ ઓલંપિયા માટે કોશિશ કરતો હતો અને સાહિલ ખાન પણ આ સ્પર્ધામાં પ્રવેશ કરવા ઈચ્છતો હતો. મનોજ પાટિલે એવો પણ આરોપ લગાવ્યો કે સાહિલ ખાન તેને આ સ્પર્ધામાં ભાગ ન લેવા દેવાની કોશિશ કરતો હતો.

આ પણ વાંચોઃ India Corona Cases:  દેશમાં 4 દિવસ બાદ ફરીથી નોંધાયા 30 હજારથી વધુ કેસ ,24 કલાકમાં 431 લોકોના મોતથી ફફડાટ

એકાઉન્ટમાં ભૂલથી જમા થયેલા પૈસા યુવકે પાછા ન આપ્યાં, કહ્યું- પીએમ મોદીએ કરેલા 15 લાખના વાયદાનો પ્રથમ હપ્તો છે, જાણો પછી શું થયું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget