શોધખોળ કરો

મિસ્ટર ઈન્ડિયા રહી ચુકેલા મનોજ પાટિલ કર્યો આપઘાતનો પ્રયાસ, સુસાઈડ નોટમાં બોલિવૂડના આ એક્ટરને ગણાવ્યો જવાબદાર

મનોજ પાટિલનો જન્મ 1992માં થયો છે અને વર્ષ 2016માં તેણે મિસ્ટર ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. મનોજે સાહિલ ખાન પર સાઈબર બુલિંગ અને માનસિક રીતે હેરાન પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે.

Mr. India Manoj Patil Tries To Commit Suicide:  મિસ્ટર ઈન્ડિયા રહી ચુકેલા બોડી બિલ્ડર મનોજ પાટિલે મુંબઈમાં આત્મહત્યાની કોશિશ કરી છે. જાણકારી મુજબ સુસાઈડ પહેલા મનોજે એક નોટ લખી છે. જેમાં તેણએ અભિનેતા સાહિલ ખાનને જવાબદાર ગણાવ્યો છે. આ સુસાઈડ નોટમાં ઓશિવારાના પોલીસ અધિકારીના નામ લખવામાં આવ્યા છે.

આ સુસાઈડ નોટમાં મનોજે સાહિલ ખાન પર સાઈબર બુલિંગ અને માનસિક રીતે હેરાન પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે. ઉપરાંત મનોજે સોશિયલ મીડિયા પર ઓડિયો પોસ્ટ કર્યો ચે. મનોજ પાટિલને મુંબઈની કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by IFBB PRO MANOJ PATIL🇮🇳 (@manojpatil_ifbbpro_official)

મનોજ પાટિલનો જન્મ 1992માં થયો છે અને વર્ષ 2016માં તેણે મિસ્ટર ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. તેણે કહ્યું કે, સાહિલ ખાન મને સોશિયલ મીડિયા પર બદનામ કરતો હતો. જે તેની આત્મહત્યાના પ્રયાસનું કારણ બન્યો છે. સુસાઇડ નોટમાં તેણે બદનામીના કારણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. મિસ્ટર ઈન્ડિયા રહી ચુકેલો મનોજ ઓલંપિયા માટે કોશિશ કરતો હતો અને સાહિલ ખાન પણ આ સ્પર્ધામાં પ્રવેશ કરવા ઈચ્છતો હતો. મનોજ પાટિલે એવો પણ આરોપ લગાવ્યો કે સાહિલ ખાન તેને આ સ્પર્ધામાં ભાગ ન લેવા દેવાની કોશિશ કરતો હતો.

આ પણ વાંચોઃ India Corona Cases:  દેશમાં 4 દિવસ બાદ ફરીથી નોંધાયા 30 હજારથી વધુ કેસ ,24 કલાકમાં 431 લોકોના મોતથી ફફડાટ

એકાઉન્ટમાં ભૂલથી જમા થયેલા પૈસા યુવકે પાછા ન આપ્યાં, કહ્યું- પીએમ મોદીએ કરેલા 15 લાખના વાયદાનો પ્રથમ હપ્તો છે, જાણો પછી શું થયું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Embed widget