શોધખોળ કરો

જાહન્વીએ શ્રીદેવીને કહી હતી ખરાબ માતા, આ કારણે વાત કરવાનું પણ કરી દીધું હતું બંધ

જાહન્વી કપૂરના આજે જન્મ દિવસ છે. જાહન્વી કપૂર આજે 24 વર્ષની થઇ ગઇ. આમ તો જાહન્વી કપૂર અને શ્રીદેવીના અનેક કિસ્સા વારંવાર વાંચવા અને સાંભળવા મળે છે. જો કે એક કિસ્સાનો ખુદ શ્રીદેવીએ તેમના ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો. જાહન્વી કપૂરે તેમની માતા સાથે આ કારણે બોલવાનું બંધ કરી દીધું હતું.

જાહન્વી કપૂર આજે 24 વર્ષની થઇ ગઇ, જાહન્વી કપૂરનો આજે જન્મ દિવસ છે. તેનો જન્મ 6 માર્ચ 1997 મુંબઇમાં થયો હતો. જાહન્વી કપૂરએ વર્ષ 2018થી બોલિવૂડમાં ફિલ્મ ધડકથી ડેબ્યૂ કર્યું હતું. જાહન્વી કપૂરને બોલિવૂડમાં માત્ર 3 વર્ષ જ થયા છે. જાહન્વી કપૂર બહુ જલ્દી ફિલ્મ રૂહી, ગુડલક જૈરી, દોસ્તાના 2માં જોવા મળશે. આમ જાહન્વી કપૂર અને શ્રીદેવીના અનેક કિસ્સા વારંવાર વાંચવા અને સાંભળવા મળે છે. જો કે એક કિસ્સાનો ખુદ શ્રીદેવીએ તેમના ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો. જાહન્વીએ શ્રીદેવીને કહી હતી ખરાબ માતા, આ કારણે વાત કરવાનું પણ કરી દીધું હતું બંધ શ્રીદેવીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, જ્યારે જાહન્વી 6 વર્ષની હતી ત્યારે તેમણે સદમા ફિલ્મ કરી હતી.  આ ફિલ્મ જોયા બાદ જાહન્વીએ શ્રીદેવી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું અને એટલું જ નહીં તેમણે શ્રીદેવીને ખરાબ માતા પણ કહી હતી. જાહન્વીએ શ્રીદેવીને કહી હતી ખરાબ માતા, આ કારણે વાત કરવાનું પણ કરી દીધું હતું બંધ આ ફિલ્મ જોયા બાદ જાહન્વી કપૂરે કહ્યું હતું કે, ‘આપને કમલા હસન સાથે બહુ ખરાબ કર્યું. આપે આવું ન હતું કરવું જોઇતું’  શ્રીદેવીએ કહ્યું હતું કે, ‘મને 6 વર્ષની જાહન્વીને સમજાવતા ત્રણ દિવસનો સમય લાગ્યો હતો કે, આ એક ફિલ્મ હતી અને તેમાં મારે માનસિક રીતે બીમાર યુવતીનો રોલ પ્લે કરવાનો હતો’ જાહન્વીએ શ્રીદેવીને કહી હતી ખરાબ માતા, આ કારણે વાત કરવાનું પણ કરી દીધું હતું બંધ જાહન્વી બાળપણથી તેમની માને ફોલો કરે છે. જાહન્વી તેમની માતાના કહ્યાં મુજબ જ બધા નિર્ણય લેતી હતી. કઇ ફિલ્મથી ડેબ્યૂ કરવું તે મુદ્દે પણ શ્રીદેવીની સલાહ જ જાહન્વીએ લીધી હતી. જો કે દીકરીની ડેબ્યૂ ફિલ્મ જોતા પહેલા જ શ્રીદેવીએ દુનિયાને અલવિદા કહી દીધું.  24 ફેબ્રુઆરી 2018માં તેનું નિધન થઇ ગયું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ, બન્યું દેશનું પ્રથમ રાજ્ય, જાણો CM ધામીએ શું કહ્યું ? 
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ, બન્યું દેશનું પ્રથમ રાજ્ય, જાણો CM ધામીએ શું કહ્યું ? 
ગુજરાતમાં ફરી માવઠાની શક્યતા, જાણો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં ફરી માવઠાની શક્યતા, જાણો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી
Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણી લો શું છે નવો ભાવ 
Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણી લો શું છે નવો ભાવ 
Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પ્રયાગરાજ, સાધુ સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પ્રયાગરાજ, સાધુ સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahakumbh 2025 : અમિત શાહે મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકીMahakumbh 2025 : મહાકુંભ માટે અમદાવાદથી પ્રથમ વોલ્વો બસ રવાના, CM-સંઘવીએ કરાવ્યું પ્રસ્થાનSurendranagar Murder Case : પ્રેમિકાને મળવા ગયેલા યુવકની હત્યા, પોલીસે આરોપીઓને કર્યા રાઉન્ડઅપTapi Murder Case : પાણીમાં ડૂબાડી ખૂદ પિતાએ જ કરી નાંખી દોઢ વર્ષની દીકરીની હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ, બન્યું દેશનું પ્રથમ રાજ્ય, જાણો CM ધામીએ શું કહ્યું ? 
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ, બન્યું દેશનું પ્રથમ રાજ્ય, જાણો CM ધામીએ શું કહ્યું ? 
ગુજરાતમાં ફરી માવઠાની શક્યતા, જાણો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં ફરી માવઠાની શક્યતા, જાણો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી
Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણી લો શું છે નવો ભાવ 
Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણી લો શું છે નવો ભાવ 
Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પ્રયાગરાજ, સાધુ સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પ્રયાગરાજ, સાધુ સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Budget 2025 Expectations: ભારતીય આર્મીની વધશે તાકાત, બજેટ 2025માં સરકાર કરી શકે છે મોટી જાહેરાતો
Budget 2025 Expectations: ભારતીય આર્મીની વધશે તાકાત, બજેટ 2025માં સરકાર કરી શકે છે મોટી જાહેરાતો
UPS: યૂનિફાઈડ પેન્શન સ્કીમ 1 એપ્રિલથી લાગૂ થશે, કેંદ્રીય કર્મચારીઓ માટે જાણો શું હશે શરતો  
UPS: યૂનિફાઈડ પેન્શન સ્કીમ 1 એપ્રિલથી લાગૂ થશે, કેંદ્રીય કર્મચારીઓ માટે જાણો શું હશે શરતો  
સંદિગ્ધ બીમારીથી  હાહાકાર, એક દર્દીનું મોત અને 17 વેન્ટીલેટર પર, સંક્રમિતોની સંખ્યા 100ને પાર
સંદિગ્ધ બીમારીથી હાહાકાર, એક દર્દીનું મોત અને 17 વેન્ટીલેટર પર, સંક્રમિતોની સંખ્યા 100ને પાર
Champions Trophy 2025: ટીમ ઇન્ડિયાને લાગી શકે છે ઝટકો, ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થઇ શકે છે જસપ્રીત બુમરાહ: રિપોર્ટ
Champions Trophy 2025: ટીમ ઇન્ડિયાને લાગી શકે છે ઝટકો, ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થઇ શકે છે જસપ્રીત બુમરાહ: રિપોર્ટ
Embed widget