શોધખોળ કરો
વિરાટ-અનુષ્કાના મેરેજમાં સલમાનની અવગણના, જાણો કોને મળ્યું આમંત્રણ
1/5

નવેમ્બર મહિનામાં ક્રિકેટર વિરાટ કોહલીએ શ્રીલંકા સામે વન-ડે અને ટી-20 રમવાની ના પાડીને વ્યક્તિગત કારણોસર રજા લીધી હતી. ત્યારથી એવો અંદાજ લગાવવામાં આવતો હતો કે અનુષ્કા અને વિરાટ જલ્દી લગ્નગ્રંથિથી જોડાઈ શકે છે.
2/5

ક્રિકેટ જગતમાંથી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, યુવરાજ સિંહ અને વિરાટ કોહલીના કોચ રાજકુમાર શર્માને લગ્નનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
Published at : 10 Dec 2017 10:09 AM (IST)
View More























