શોધખોળ કરો

વિરાટ-અનુષ્કાના મેરેજમાં સલમાનની અવગણના, જાણો કોને મળ્યું આમંત્રણ

1/5
નવેમ્બર મહિનામાં ક્રિકેટર વિરાટ કોહલીએ શ્રીલંકા સામે વન-ડે અને ટી-20 રમવાની ના પાડીને વ્યક્તિગત કારણોસર રજા લીધી હતી. ત્યારથી એવો અંદાજ લગાવવામાં આવતો હતો કે અનુષ્કા અને વિરાટ જલ્દી લગ્નગ્રંથિથી જોડાઈ શકે છે.
નવેમ્બર મહિનામાં ક્રિકેટર વિરાટ કોહલીએ શ્રીલંકા સામે વન-ડે અને ટી-20 રમવાની ના પાડીને વ્યક્તિગત કારણોસર રજા લીધી હતી. ત્યારથી એવો અંદાજ લગાવવામાં આવતો હતો કે અનુષ્કા અને વિરાટ જલ્દી લગ્નગ્રંથિથી જોડાઈ શકે છે.
2/5
ક્રિકેટ જગતમાંથી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, યુવરાજ સિંહ અને વિરાટ કોહલીના કોચ રાજકુમાર શર્માને લગ્નનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
ક્રિકેટ જગતમાંથી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, યુવરાજ સિંહ અને વિરાટ કોહલીના કોચ રાજકુમાર શર્માને લગ્નનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
3/5
સૌથી ચોંકાવનારી વાત એ છે કે લગ્નમાં શાહરૂખ ખાન અને આમિર ખાનને બોલાવવામાં આવ્યા છે પરંતુ બોલિવૂડના દબંગ સલમાન ખાનને આમંત્રણ નથી આપવામાં આવ્યું.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે લગ્નમાં શાહરૂખ ખાન અને આમિર ખાનને બોલાવવામાં આવ્યા છે પરંતુ બોલિવૂડના દબંગ સલમાન ખાનને આમંત્રણ નથી આપવામાં આવ્યું.
4/5
મીડિયામાં લગ્નના દાવાની સાથે તેમના મેરેજમાં સામેલ થનારાં મહેમાનોનું લિસ્ટ પણ સામે આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રિપોર્ટ્સ મુજબ આ મેરેજમાં ખાસ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. બોલિવૂડ અને ક્રિકેટ જગતના અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
મીડિયામાં લગ્નના દાવાની સાથે તેમના મેરેજમાં સામેલ થનારાં મહેમાનોનું લિસ્ટ પણ સામે આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રિપોર્ટ્સ મુજબ આ મેરેજમાં ખાસ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. બોલિવૂડ અને ક્રિકેટ જગતના અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
5/5
નવી દિલ્હીઃ બોલિવૂડ સ્ટાર અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના મેરેજના અહેવાલ હાલ ચર્ચામાં છે. રિપોર્ટ્સ મુજબ આ કપલ 12 કે 18 ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. જોકે, બંને આ અહેવાલનું ખંડન કરી ચૂક્યા છે, પરંતુ તેમ છતાં આ બંનેના મેરેજ ઇટાલીમાં થશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ સ્ટાર અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના મેરેજના અહેવાલ હાલ ચર્ચામાં છે. રિપોર્ટ્સ મુજબ આ કપલ 12 કે 18 ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. જોકે, બંને આ અહેવાલનું ખંડન કરી ચૂક્યા છે, પરંતુ તેમ છતાં આ બંનેના મેરેજ ઇટાલીમાં થશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
Embed widget